આપત્કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૧
આપત્કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા (પૂર્વતૈયારી) ભાગ – ૨
આપત્કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૩
આપત્કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૪
આપત્કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૫
આપત્કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૬
આપત્કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા ભાગ – ૭
આપત્કાળમાં જીવનરક્ષણ માટે કરવાની પૂર્વસિદ્ધતા : ભાગ – ૮
આપત્કાળમાં જીવનરક્ષણ થવા માટે કરવાની પૂર્વસિદ્ધતા : ભાગ – ૯
આપત્કાળમાં જીવિતરક્ષણ થાય એ માટે કરવાની પૂર્વસિદ્ધતા : ભાગ – ૧૦
મોટા શહેરોમાં રહેનારાઓ ગામડામાં અથવા તાલુકાના ઠેકાણે સ્થળાંતરિત થવાનો વિચાર કરો !
આપત્કાળ પહેલાં શહેરોમાંથી ગામમાં સ્થળાંતરિત થતી વેળાએ એકલા રહેવાને બદલે સાધકો સાથે પોતાની નિવાસ વ્યવસ્થા કરો !
ધાર્મિક કાર્યોમાં યોગદાન આપો!
‘ધર્મના આધાર પર જ ‘હિન્દુ રાષ્ટ્ર’ની સ્થાપના થવાની છે, તેથી હિન્દુ રાષ્ટ્રની સ્થાપનામાં સર્વત્ર ધર્મપ્રસારનું કાર્ય અત્યંત આવશ્યક છે. ધર્મપ્રસારના કાર્યમાં જ્ઞાનશક્તિ, ઇચ્છાશક્તિ અને ક્રિયાશક્તિ આ ત્રણમાંથી જ્ઞાનશક્તિનું યોગદાન સર્વાધિક હોય છે.’
Quick Donate

-
માનવીને નિયંત્રિત કરવો, એ ધર્મનું કર્તવ્ય
માનવી મૂળમાં અને સ્વભાવથી સ્વાર્થી, લોભી હોય છે. તેના વર્તન પર જો રાજદંડનો અંકુશ ન હોય, તો તે અનિર્બંધ થવામાં વિલંબ લાગતો નથી. આવા માનવીને નિયંત્રિત કરવો, એ ધર્મ અને દંડનું કર્તવ્ય છે. જો રાજદંડ આ કાર્ય પાર ન પાડે, તો સમાજમાં માત્સ્ય ન્યાયનો (મોટી માછલી નાની માછલીને ખાઈ જાય છે) હોબાળો મચી જશે.’ – … Read more











