રાધા-કૃષ્‍ણ પ્રેમની વાસ્‍તવિકતા જાણો !

રાધા-કૃષ્‍ણની કથાઓ કાલ્‍પનિક હોય કે અતિરંજિત કરવામાં આવેલી વાસ્‍તવિકતા હોય, રાધાભાવ ખરાબ નથી અને નિરુપયોગી પણ નથી. તે સ્‍વભાવદોષ દૂર કરવામાં સહાયક છે; પણ તે ચિત્તશુદ્ધિના અનેક સાધનોમાંથી એક સાધન છે, સાધ્‍ય નથી.

ગ્રહણ વિશે ફેલાવવામાં આવી રહેલી ગેરસમજો

આપણે સર્વ હિંદુ ભાઈઓ સુજ્ઞ છીએ. આપણે આ ખોટા પ્રચારનો ભોગ બનીએ નહીં અને આપણા મહાન હિંદુ ધર્મશાસ્‍ત્રનું પાલન કરીએ, એટલી જ નમ્ર અપેક્ષા !’

સાત્વિક ઉદબત્તીમાં વાંસના લાકડાનો ઉપયોગ કરવા છતાં પણ આધ્યાત્મિક દૃષ્ટિએ લાભ જ થવો

વાતાવરણમાં સારી તેમજ ખરાબ (અનિષ્ટ) શક્તિઓ કાર્યરત હોય છે. સારા કામમાં સારી શક્તિઓ માનવીની સહાયતા કરે છે, જ્યારે અનિષ્ટ શક્તિઓ માનવીને ત્રાસ આપે છે. પ્રાચીન કાળમાં ઋષિ-મુનિઓના યજ્ઞોમાં રાક્ષસો વિઘ્ન લાવતા, એવી અનેક કથાઓ વેદ-પુરાણોમાં છે.

શબરીમલા દેવસ્થાનમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ ઉચિત કે અનુચિત ?

હિંદુ ધર્મમાં શુદ્ધિનું અત્યંત મહત્વ છે. આ શુદ્ધિ કેવળ બાહ્ય નહીં, પરંતુ આંતરિક પણ હોવી જરુરી છે, હિંદુ ધર્મની આવી વિશેષતા છે.

ધર્મશિક્ષિત થઈને દેવતાઓનું વિડંબન આ રીતે રોકો !

‘આવો માલ અમે નહીં લઈએ, તેમજ જ્યાં સુધી તમે આવા ઉત્પાદનોનું વેચાણ બંધ કરશો નહીં, ત્યાં સુધી અમે તમારી પાસેથી અન્ય કરિયાણું પણ નહીં લઈએ; કારણકે અમે અમારા દેવતાઓનું અપમાન સહન કરી શકીએ નહીં.’

મુખ્ય પ્રવાહના વિરોધમાં !

ભારતીય સંસ્કૃતિનો અનાદર પદ્માવતી ચલચિત્રને કારણે થઈ રહ્યો છે. ભારતની જેવી પ્રાચીન સંસ્કૃતિ છે, તેવો જ ઉજ્જવળ તેનો ઇતિહાસ પણ છે. ભારતીઓ માટે આ ગૌરવની વાત છે.

ધાર (મધ્યપ્રદેશ) સ્થિત ભોજશાળા (સરસ્વતી મંદિર)ને પુનર્વૈભવની પ્રતીક્ષા !

ઇસ્લામી આક્રમણકારકોએ જે રીતે અયોધ્યાની શ્રીરામ જન્મભૂમિ, મથુરાનું શ્રીકૃષ્ણ જન્મસ્થાન અને કાશીના વિશ્વનાથ મંદિરને બળજબરીથી પચાવી પાડ્યું છે, તેવી જ રીતનો પ્રયત્ન તેઓ ધાર (મધ્યપ્રદેશ) ની ભોજશાળા બાબતે કરી રહ્યા છે. ભોજશાળા, અર્થાત્ વિદ્યાનાં દેવી સરસ્વતીનું પ્રાગટ્ય સ્થળ !