આપત્‍કાળમાં કરવાની પૂર્વસિદ્ધતા

ઑડિઓ ગેલેરી

જ્યાં દરેક શબ્દ દૈવી નાદથી પ્રતિધ્વનિત થાય છે !

વિભિન્ન દેવતાઓના કરેલા ભાવપૂર્ણ નામજપ, આરતી, સ્તોત્ર, મંત્ર ઇત્યાદિ
સ્તોત્ર અને મંત્રોના અર્થ સમજીને કરેલું સાચું ઉચ્ચારણ
સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજી દ્વારા કરવામાં આવેલું આધ્યાત્મિક માર્ગદર્શન
શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા નિલેશ સિંગબાળના ચૈતન્યમય સ્વરમાં પ્રસારિત થતો ભક્તિસત્સંગ


ધાર્મિક કાર્યોમાં યોગદાન આપો!

‘ધર્મના આધાર પર જ ‘હિન્દુ રાષ્ટ્ર’ની સ્થાપના થવાની છે, તેથી હિન્દુ રાષ્ટ્રની સ્થાપનામાં સર્વત્ર ધર્મપ્રસારનું કાર્ય અત્યંત આવશ્યક છે. ધર્મપ્રસારના કાર્યમાં જ્ઞાનશક્તિ, ઇચ્છાશક્તિ અને ક્રિયાશક્તિ આ ત્રણમાંથી જ્ઞાનશક્તિનું યોગદાન સર્વાધિક હોય છે.’

Quick Donate

संतांची शिकवण

  • ભાવિ હિંદુ રાષ્ટ્ર (સનાતન ધર્મ રાજ્ય) ચરિત્રસંપન્ન જ હશે.

    ‘અશ્લીલ ચલચિત્ર, ‘પબ’, ‘લિવ ઇન રિલેશનશિપ’ જેવી વાતોને રાજ્યકર્તાઓ દ્વારા માન્યતા આપી હોવાથી રાષ્ટ્રની જનતાનું ચરિત્ર નષ્ટ થઈ રહ્યું છે. ‘રામરાજ્ય’ અને છત્રપતિ શિવાજી મહારાજનું ‘હિંદવી સ્વરાજ્ય’ આદર્શ હતું; કારણકે તે રાજ્યો ચરિત્રસંપન્ન હતાં. ભાવિ હિંદુ રાષ્ટ્ર (સનાતન ધર્મ રાજ્ય) ચરિત્રસંપન્ન જ હશે.’ – (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલે

માન્યવરોની સનાતન આશ્રમ મુલાકાતો