ધાર્મિક કાર્યોમાં યોગદાન આપો!
‘ધર્મના આધાર પર જ ‘હિન્દુ રાષ્ટ્ર’ની સ્થાપના થવાની છે, તેથી હિન્દુ રાષ્ટ્રની સ્થાપનામાં સર્વત્ર ધર્મપ્રસારનું કાર્ય અત્યંત આવશ્યક છે. ધર્મપ્રસારના કાર્યમાં જ્ઞાનશક્તિ, ઇચ્છાશક્તિ અને ક્રિયાશક્તિ આ ત્રણમાંથી જ્ઞાનશક્તિનું યોગદાન સર્વાધિક હોય છે.’
Quick Donate


સમાધાની રહેવું
‘પરમેશ્વરની માયાને સમજીને, તે સ્થિતિમાં જ સમાધાની રહેવું.’ અર્થ : ‘માયાને સમજીને’ એટલે માયામાં બ્રહ્મનાં અસ્તિત્વને સમજીને. એકવાર માયામાં વિદ્યમાન બ્રહ્મને જાણી લઈએ, તો કેવળ સમાધાન અને આનંદ જ શેષ રહેશે. – સંત ભક્તરાજ