ઑડિઓ ગેલેરી

જ્યાં દરેક શબ્દ દૈવી નાદથી પ્રતિધ્વનિત થાય છે !

વિભિન્ન દેવતાઓનું કરેલું ભાવપૂર્ણ નામજપ, આરતી, સ્તોત્ર, મંત્ર વગેરે
સ્તોત્રો અને મંત્રોના અર્થને સમજીને કરેલું સાચું ઉચ્ચારણ
સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજી દ્વારા આપવામાં આવેલ आध્યાત્મિક માર્ગદર્શન
શ્રીસત્શક્તિ (શ્રીમતી) બિંદા નિલેશ સિંગબાળજીના ચૈતન્યમય સ્વર દ્વારા પ્રસારિત થતો ભક્તિસત્સંગ


ધાર્મિક કાર્યોમાં યોગદાન આપો!

‘ધર્મના આધાર પર જ ‘હિન્દુ રાષ્ટ્ર’ની સ્થાપના થવાની છે, તેથી હિન્દુ રાષ્ટ્રની સ્થાપનામાં સર્વત્ર ધર્મપ્રસારનું કાર્ય અત્યંત આવશ્યક છે. ધર્મપ્રસારના કાર્યમાં જ્ઞાનશક્તિ, ઇચ્છાશક્તિ અને ક્રિયાશક્તિ આ ત્રણમાંથી જ્ઞાનશક્તિનું યોગદાન સર્વાધિક હોય છે.’

Quick Donate

संतांची शिकवण

સમાધાની રહેવું

સમાધાની રહેવું

‘પરમેશ્વરની માયાને સમજીને, તે સ્થિતિમાં જ સમાધાની રહેવું.’ અર્થ : ‘માયાને સમજીને’ એટલે માયામાં બ્રહ્મનાં અસ્તિત્વને સમજીને. એકવાર માયામાં વિદ્યમાન બ્રહ્મને જાણી લઈએ, તો કેવળ સમાધાન અને આનંદ જ શેષ રહેશે. – સંત ભક્તરાજ

માન્યવરોની સનાતન આશ્રમ મુલાકાતો