નજર લાગવાની સૂક્ષ્મ-સ્તર પરની પ્રક્રિયા અને નજર લાગી છે, એ ઓળખવાના લક્ષણો
એકાદ વ્યક્તિના રજ-તમયુક્ત ઇચ્છાનું બીજી વ્યક્તિ પર થનારું દુષ્પરિણામ એટલે જ નજર લાગવી.
એકાદ વ્યક્તિના રજ-તમયુક્ત ઇચ્છાનું બીજી વ્યક્તિ પર થનારું દુષ્પરિણામ એટલે જ નજર લાગવી.
એક દિવસે મંગલમૂર્તિએ તેમના સ્વપ્નમાં આવીને કહ્યું, ‘તું આટલે દૂર આવીશ નહીં. કર્હા નદીમાં હું છું. ત્યાંથી મને બહાર કાઢ અને તારા ઘરે લઈ જા.’ આ દૃષ્ટાંત પ્રમાણે મોરયાએ કર્હા નદીમાંની શ્રી ગણેશમૂર્તિ પોતાના ચિંચવડ ખાતેના ઘરે લઈ આવીને તેની પ્રતિષ્ઠાપના કરી.
બાળકનો જન્મ થયા પછી બારમા દિવસે જનનશાંતિ કરવી. તે દિવસે શાંતિ માટે અલગ મુહૂર્ત જોવાની આવશ્યકતા હોતી નથી. જો બારમા દિવસે જનનશાંતિ કરવાનું સંભવ ન હોય તો બાળકના જન્મનક્ષત્રમાં ચંદ્ર આવે તે દિવસે અથવા અન્ય શુભ દિવસે મુહૂર્ત જોઈને શાંતિકર્મ કરવું.
રામઅવતાર થઈને લાખો વર્ષો ભલે વીતી ગયા, તો પણ રામસેતુ હજી પણ ‘રામ, રામ’, આ રીતે જપ કરી રહ્યો છે. આ રેતીમાં પણ જપ સાંભળવા મળે છે.’’
જો સંતોએ એકાદ કાર્ય માટે વિશિષ્ટ સમય કહ્યો હોય, તો જુદો મુહૂર્ત જોવાની આવશ્યકતા નથી હોતી. સંત ઈશ્વરસ્વરૂપ હોય છે. ઈશ્વર સ્થળ અને કાળની પેલે પાર હોય છે.
હિંદુ ધર્મમાં કહેવા અનુસાર જન્મદિવસ જન્મતિથિ પર ઊજવતી સમયે આરતી ઉતારવી, સ્તોત્રપાઠ, વડીલોના આશીર્વાદ લેવા ઇત્યાદિ કૃતિઓને કારણે વ્યક્તિના સૂક્ષ્મ દેહની (મનની) સાત્ત્વિકતા વધે છે, આનાથી ઊલટું જન્મદિવસ જન્મ દિનાંકે ઊજવવાથી કેવળ સ્થૂળદેહને થોડો ઘણો લાભ થાય છે.
ધાર્મિક કાર્ય સમયે હળદર અથવા કંકુનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો. વ્યક્તિગત સ્તર પર દેવતાની ઉપાસના કરતી વેળાએ અષ્ટગંધ, ચંદન, ગોપીચંદન, રક્તચંદન ઇત્યાદિનો ઉપયોગ કરવો. અંત્યેષ્ટી અથવા શ્રાદ્ધાદિ કર્મો કરતી વેળાએ ભસ્મનો ઉપયોગ કરવો.
આગગાડીમાં બેસનારા સર્વ માણસો, પછી તે પ્રથમવર્ગના, બીજાવર્ગના કે આરક્ષણવિનાના (ટિકિટ વિનાના) હોય, જો તેઓ ગાડી છોડે નહીં, તો બધા લોકો ઇચ્છિત સ્ટેશન સુધી પહોંચી જાય છે. તેવી જ રીતે નામધારકો સદાચારી (ટિકિટ લીધેલા) અથવા પાપી, દુષ્ટ અને દુરાચારી (ટિકિટ વિહોણા) ભલે હોય અને જો તેઓ નામને ન છોડે, તો મોક્ષ મેળવે છે. પણ કોઈએ નામગાડીનો ત્યાગ કરવો નહીં.’
વર્તમાનમાં કૃત્રિમ (Synthetic) રત્નો મોટા પ્રમાણમાં બનાવવામાં આવે છે. નૈસર્ગિક રત્નો અને કૃત્રિમ રત્નો દેખાવમાં એકસરખા જ હોય છે; પરંતુ કૃત્રિમ રત્નો તુલનામાં કટકણાં (બરડ) હોય છે, તેથી તેમને પાસા ઓછા હોય છે. કૃત્રિમ રત્નોનું મૂલ્ય ઓછું હોય છે; પરંતુ નૈસર્ગિક રત્નોમાં રહેલી દૈવી ઊર્જા કૃત્રિમ રત્નોમાં નથી હોતી.
નામજપને કારણે મન અનેક વિચારોમાંથી એક નામજપ પર એકાગ્ર (કેંદ્રિત) થવું, એટલે ‘નામધ્યાન’ લાગવું એમ છે. કળિયુગમાં સમાજની સાત્ત્વિકતા અત્યંત ઓછી હોવાથી કેવળ નામજપને કારણે સર્વસામાન્ય જીવોનું ધ્યાન લાગવું સંભવ નથી.