શ્રી રામનવમી નિમિત્તે ઠેર-ઠેર ‘રામનામ સંકીર્તન’ અભિયાનનું આયોજન કરો !

‘રામરાજ્‍ય’ની સ્‍થાપના થાય તેવી મનોકામના રાખતા ધર્મનિષ્‍ઠ હિંદુઓએ વિસ્‍તારના મંદિરોમાં એકત્ર થઈને ‘શ્રી રામ જય રામ જય જય રામ’ નામજપ સામૂહિક રીતે કરવો, એવું આ અભિયાનનું સ્‍વરૂપ છે.

ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિત નાગેશ્વરના મંદિરનું છાયાચિત્ર જોઈને એક સંતને જણાયેલી તેની સૂક્ષ્મમાંની વિશેષતાઓ !

પ્રાચીન કાળમાં જ્યારે અહીં શિવલિંગ અથવા નાગેશ્વર મંદિર અસ્તિત્વમાં નહોતું, ત્યારે એક શિવભક્ત અહીં રહેતી હતી. ભગવાન શિવને પ્રસન્ન કરવા અને ભક્તોનું સંકટોથી રક્ષણ કરવા માટે તે શિવને ભાવપૂર્ણ વિનંતી કરતી હતી.

સાધકો, કાળ અનુસાર સાધનાના રૂપમાં રામરાજ્યની સ્થાપના માટે ‘શ્રીરામ જય રામ જય જય રામ ।’ નામજપ કરો !

‘‘હવે ત્રીજા વિશ્વયુદ્ધનો સમય નજીક આવી રહ્યો છે, તેથી તેમાં આપણું રક્ષણ થાય અને આગળ ‘રામરાજ્યની સ્થાપના થાય’, તે માટે ‘શ્રીરામ જય રામ જય જય રામ ।’ આ જપ ઓછામાં ઓછી ૧૦ માળા અને વધુમાં વધુ જેટલું શક્ય હોય એટલું કરો.

શ્રી સંત તુલસીદાસનું જીવન ચરિત્ર

“પ્રાણનાથ, તમે મારા પર જેટલો પ્રેમ કરો છો, તેટલો જો શ્રીરામના ચરણોમાં રાખશો, તો તમારા જન્મનું સાર્થક થશે.” તેના આ ઉદ્દગાર સાંભળીને તુલસીદાસજી વિરક્ત થયા. તેમના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો.

ગુરુપૂર્ણિમા નિમિત્તે સંદેશ

જગદ્દગુરુ શ્રીકૃષ્‍ણ ભગવાને ‘હું મારા ભક્તનું રક્ષણ કરીશ’ એમ કહ્યું છે. તેથી ઈશ્‍વરના ભક્ત બનો ! તે માટે સનાતનના સાધકોની સહાય લો ! યુદ્ધ જેવી બાહ્ય અને દેશની અંતર્ગત રહેલી સર્વ સમસ્‍યાઓનો ઉકેલ આવે, તે માટે  હિંદુ રાષ્‍ટ્ર જ જોઈએ, એ ધ્‍યાનમાં રાખશો ! ‘હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના માટે હું સક્રિય થઈશ જ’, એવી દ્રઢ સંકલ્‍પરૂપી ગુરુદક્ષિણા ગુરચરણોમાં ભક્તિભાવથી અર્પણ કરશો !

અહમ્ નિવારણ કરવા માટેના ઉપાય

અહમ્ નિવારણ કરવા માટેના ઉપાય –  ગુરુકૃપાયોગ અનુસાર, ભક્તિયોગ અનુસાર, જ્ઞાનયોગ અનુસાર, કર્મયોગ અનુસાર, માનસશાસ્‍ત્ર અનુસાર

સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીના અદ્વિતીય કાર્ય અને વિશિષ્ટતાનો સંક્ષિપ્ત પરિચય !

ભગવાન જ જાણે મારો હાથ પકડીને મને આગળ લઈ જાય છે. પહેલાં સાધકોએ પ્રશ્ન પૂછ્યા પછી મારા દ્વારા તેમને આપમેળે ઉત્તરો આપવામાં આવતા હતા. આગળ જઈને મારા મનમાં એકાદ પ્રશ્ન નિર્માણ થયો કે, તરત જ ભગવાન મને તે પ્રશ્નનો ઉત્તર પણ સૂઝવતા. હવે મનમાં પ્રશ્ન પણ નિર્માણ ન થતાં આપમેળે જ યોગ્ય તે સૂઝે છે અને તે પ્રમાણે કૃતિ કરવાથી કાર્ય સારું થાય છે.

નામજપ કયો કરવો ?

કોઈ વ્યક્તિ જ્યારે  ‘શ્રી ગુરુદેવ દત્ત ।’ આ નામજપ કરે છે, તે સમયે જે પિતરમાં આગળના લોકમાં જવાની તીવ્ર ઇચ્છા હોય છે, તે પિતરને આ નામજપથી સૌથી વધારે લાભ થાય છે.

સુખ દુઃખના કારણો શું છે ?

સુખની ઇચ્છા જ્યારે સમાપ્ત થશે, તે જ સાચું સુખ છે. એ અવસ્થા પ્રાપ્ત થઈ જાય, તો દુઃખી થવાનો પ્રશ્ન જ ઊભો થશે નહીં. સંતોની આ જ અવસ્થા હોય છે. સુખ-દુઃખના અજ્ઞાનમાંથી મુક્ત થવા હેતુ જ ધર્મ છે.

ગુરુકૃપાયોગ અનુસાર સાધનાના પ્રકાર

વર્તમાનમાં શ્રીકૃષ્‍ણ ભગવાનનું તત્ત્વ સૌથી વધુ પ્રમાણમાં કાર્યરત છે. તે માટે સમષ્‍ટિ સાધના કરીને જો ૨ વર્ષોથી વધુ સમયગાળો વીતી ગયો હોય, તો એવા સાધકોએ ૨ વર્ષો સુધી ‘ૐ નમો ભગવતે વાસુદેવાય ।’ આ નામજપ અવશ્‍ય કરવો.