તામિલનાડુ ખાતે શિવજીનું પ્રત્‍યક્ષ હૃદયસ્‍થાન રહેલા ચિદંબરમ્ ક્ષેત્રમાંનું પ્રસિદ્ધ નટરાજ મંદિર !

તાંડવનૃત્‍ય જોઈને દેહભાન ગુમાવી બેઠેલા મહર્ષિઓએ શિવને પ્રાર્થના કરી, હે ભગવાન, આપના આ નૃત્‍યના અસ્‍તિત્‍વના ચિહ્‌ન તરીકે અમને કાંઈક સગુણ રૂપમાં પ્રદાન કરો !

જીવજંતુ અથવા પ્રાણીઓએ દંશ કરવો/કરડવું આના પર હોમિયોપથી ઔષધિઓની જાણકારી

સર્પદંશ થયેલા અથવા વીંછી કરડેલા રુગ્‍ણને બેસાડવો અથવા સૂવડાવવો. તેને શાંત કરવો. દંશ કરેલો ભાગ પેનથી આંકી લેવો, તેમજ દંશ કરવાનો બરાબર સમય નોંધી રાખવો. દંશ કરનાર સાપ અથવા વીંછીનું છાયાચિત્ર સુરક્ષિત અંતર રાખીને કાઢવું.

ઓછો આધ્‍યાત્‍મિક સ્‍તર હોય, ત્‍યારે જ્ઞાનમાર્ગની તુલનામાં ભક્તિમાર્ગથી સાધના કરવાથી વહેલી આધ્‍યાત્‍મિક પ્રગતિ થવા પાછળનું શાસ્‍ત્ર

ભક્તિયોગીઓ ભગવાનને નિરંતર અનુભવતા હોવાથી ભગવાનના ગુણ ભક્તિયોગીને જ્ઞાનયોગીની તુલનામાં વહેલા આત્‍મસાત થાય છે. તેને કારણે ભક્તિયોગીઓની તુલનામાં વહેલી પ્રગતિ થઈને તેઓ પરમેશ્‍વર સાથે વહેલા એકરૂપ થઈ શકે છે.’

ચોમાસામાં શરદી, ઉધરસ, તાવમાં ઉપયુક્ત ઘરગથ્‍થુ ઔષધિઓ

ચોમાસામાં નિરંતરના વરસાદને કારણે વાતાવરણમાં ફેલાયેલી ઠંડી સામે બને તે રીતે રક્ષણ કરવાથી આ દિવસોમાં થનારી શરદી, ઉધરસ અને તાવ વહેલા સાજા થવામાં સહાયતા થાય છે.

ચોમાસું અને દૂધ

‘સવારે વહેલાં ઊઠ્યા પછી શૌચ સાફ થયું છે. વ્‍યાયામ થયો છે. સ્‍નાન કર્યા પછી શરીર હળવું થયેલું જણાય છે. આકાશ સ્‍વચ્‍છ છે અને સારી એવી ભૂખ લાગી છે’, એવી સ્‍થિતિ નિર્માણ થયા પછી દૂધ પીવું.

વ્‍યક્તિગત અને સામાજિક સ્‍તર પર જ્‍યોતિષશાસ્‍ત્રનો ઉપયોગ

એક શરીરમાં એક આત્‍મા રહે છે, જ્‍યારે એક રાષ્‍ટ્રમાં અનેક વ્‍યક્તિઓ એટલે કે અનેક આત્‍માઓ રહેતા હોય છે. એક વ્‍યક્તિએ કરેલા સારા-ખરાબ કર્મોનાં ફળો તે વ્‍યક્તિને ભોગવવા પડે છે; આને આપણે ‘વ્‍યષ્‍ટિ પ્રારબ્‍ધ’ કહીએ છીએ. તે પ્રમાણે એક રાષ્‍ટ્રના લોકોના એકત્રિત કર્મોનાં ફળો તે રાષ્‍ટ્રને ભોગવવા પડે છે. એને ‘સમષ્‍ટિ પ્રારબ્‍ધ’ કહે છે.

ભક્તિયોગ

ભક્તિયોગ આ યોગમાર્ગ અનુસાર ભગવાનની ભક્તિ કરવી, અર્થાત્ સુખ અને ભગવાનને ભૂલી જવું, એટલે દુઃખ છે. અહીં ભક્તિયોગનું ઉદાહરણ આપ્‍યું છે.

ભક્તિયોગની આધ્‍યાત્‍મિક ગુણ વિશેષતાઓ

બાળકની જેમ ‘નિરાગસભાવ’ અથવા ’ભોળોભાવ’ એ ભક્તિયોગનો સ્‍થાયીભાવ છે. આ ભાવાવસ્‍થામાં ભક્ત બુદ્ધિથી વિચાર કરવાને બદલે  કેવળ ભાવના સ્‍તર પર વિચાર કરતો હોય છે.

મહારાષ્ટ્રમાં પ્રસિદ્ધ એવી કેટલીક દેવીઓની માહિતી અને તેમનો ઇતિહાસ

નવરાત્રિમાં મુંબઈ શહેરમાં જો કોઈ દેવીના દર્શનાર્થે સર્વાધિક લોકો જતા હોય, તો તે છે મહાલક્ષ્મીનું મંદિર. મુંબઈમાં મુંબાદેવી, ગાંવદેવી, પ્રભાદેવી, કાળબાદેવી ઇત્‍યાદિ પ્રાચીન પ્રસિદ્ધ દેવીઓનાં મંદિરો છે.

આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ યોગ્‍ય વસ્‍ત્ર : ધોતિયું

‘ધોતિયું બને ત્‍યાં સુધી ધોળા રંગનું હોય છે. આ હંમેશાં પરિધાન કરવાનું વસ્‍ત્ર છે. ખાસ કરીને પૂજાકર્મ, ધાર્મિક વિધિ સમયે પરિધાન કરવામાં આવતા કૌશેય (રેશમી) વસ્‍ત્રને અબોટિયું કહે છે. આ લાલ, પીળું અથવા કેસરી એવા વિવિધ રંગોમાં હોય છે. પીળા રંગના અબોટિયાને પિતાંબર કહે છે.