સરમુખત્યાર હિટલરનો પ્રસ્તાવ ઠુકરાવીને ‘‘ભારત વેચાણ માટે નથી’’, એવો ઉત્તર આપનારા મેજર ધ્યાનચંદ !
મેજર ધ્યાનચંદે તેમની કારકિર્દી દરમ્યાન ૧ સહસ્રથી અધિક ગૉલ કર્યા હતા. વર્ષ ૧૯૫૬માં તેમને પદ્મભૂષણ પુરસ્કાર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
મેજર ધ્યાનચંદે તેમની કારકિર્દી દરમ્યાન ૧ સહસ્રથી અધિક ગૉલ કર્યા હતા. વર્ષ ૧૯૫૬માં તેમને પદ્મભૂષણ પુરસ્કાર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
‘ઉત્તર પૂર્વ સરહદી પ્રદેશ એટલે જ પૂર્વાંચલમાંનું મહત્વનું રાજ્ય નાગાલૅંડ છે. વિશ્વનું એકમાત્ર ‘બાપ્ટીસ્ટ સ્ટેટ’ તરીકે તે ઓળખાય છે. ૯૦ ટકા લોકો પ્રોટેસ્ટંટ ખ્રિસ્તીઓ, તો ૭.૫ ટકા હિંદુ વસ્તી છે.
માનવીના શરીરમાં વચ્ચે નાભિમાં (દૂંટીમાં) ગૂંથાયેલી ઇડા, પિંગલા અને સુષુમ્ના નાડીઓ શરીરના અધો, મધ્ય અને ઊર્ધ્વ ભાગને ચૈતન્યથી નવડાવીને આહ્લાદિત કરે છે.
ૐકાર સર્વવ્યાપક અને સ્વસ્વરૂપ હોવાથી પરિપૂર્ણ હોય છે, તેમજ તે પૂર્ણત્વ પ્રાપ્ત કરાવી આપનારો છે. આવા શબ્દબ્રહ્મની અનુભૂતિ પ્રદાન કરનારા ૐકારના સંદર્ભમાં દેશ અને વિદેશમાં અનેક ઠેકાણે સંશોધન કરવામાં આવ્યું છે.
ધર્માચરણ માટે (સાધના કરવા માટે) શરીર નિરોગી હોવું અત્યંત આવશ્યક છે. શરીર નિરોગી રહે, એ માટે આયુર્વેદમાં દિનચર્યા અને ઋતુચર્યાઓ કહી છે.
કેરળના મોટાભાગના હિંદુઓ કમ્યુનિસ્ટ પક્ષને મત આપે છે. એક સામાન્ય ઘરના હિંદુ મતદારને મેં પૂછ્યું કે, તમે કમ્યુનિસ્ટ પક્ષને મત શા માટે આપો છો ? તેણે કહ્યું કે, મૃત્યુ પછી ઠાઠડી ઉપાડવા માણસો નથી મળતા. અંત્યસંસ્કાર કોણ કરશે ?
આધુનિક વિજ્ઞાન શરીરના વિકાસ માટે અન્નનો ઉપયોગ હોવાનું કહે છે, તેની પેલેપાર તે જતું નથી. અન્નથી મન બને છે. જો અન્ન શાકાહારી અને સાત્વિક હોય, તો મન અને બુદ્ધિ સાત્વિક બને છે.
વધારે પ્રમાણમાં, ઓછા પ્રમાણમાં અથવા અસંતુલિત આહાર લેવો અને અનિયમિત સમય પર આહાર સેવન, આને કારણે પાચનશક્તિ ઓછી થાય છે.
ભાવપૂર્ણ પૂજા અને પ્રાર્થના કરીને દેવતાને અન્નનો નૈવેદ્ય ધરાવવાથી, તેના દ્વારા તે દેવતાનું તત્વ અને ચૈતન્ય તે અન્નમાં વધારે પ્રમાણમાં આકર્ષિત થાય છે. તેનો લાભ પ્રસાદ ગ્રહણ કરનારને થાય છે.
આ વ્રત બાર દિવસોનું હોય છે. વ્રતના આરંભમાં પહેલા ત્રણ દિવસોમાં વ્રત કરનારાએ પ્રત્યેક દિવસે ભોજન સમયે બાવીસ કોળિયા લેવા.