હાઈફાની લડાઈમાં ભારતીય સૈન્‍યએ કેવળ ભાલા, તલવાર અને ઘોડેસ્વાર દ્વારા નોંધાવેલો સુવર્ણ અક્ષરોમાંનો પરાક્રમ !

બ્રિટનના સમુદ્રી જહાજો આ શહેરનો ઉપયોગ કરીને આગળ ક્રમણ કરવાની ઇચ્‍છા ધરાવતા હતા; પણ હાઈફા પર એક યુદ્ધ પાર પડ્યું; પરંતુ ભારતીય સૈનિકોની શૂરતા અને લોહીથી ખરડાયેલું તે એક રણાંગણ હતું.

‘હલાલ સર્ટિફિકેટ’ – ભારતને ઇસ્‍લામીકરણ ભણી લઈ જનારો આર્થિક જેહાદ !

ભારતમાં વર્ષ ૨૦૧૩માં ‘હલાલ માન્‍યતા બૅંક’ ચાલુ કરવાનો પ્રયત્ન હતો; પરંતુ મોદી સરકાર આવવાથી તેમ કરવાનું ફાવ્‍યું નહીં.

હિંદુ રાષ્‍ટ્ર-સ્‍થાપના માટે આ કરો !

‘ખરૂંજોતાં પ્રત્‍યેક ૫ વર્ષો ઉપરાંત ચૂંટણી આવ્‍યા પછી રાજકીય પક્ષો જેવી રીતે જાગૃત થઈને કાર્યરત થવા લાગે છે, તેવી જ રીતે આપણી હિંદુત્‍વવાદી સંગઠનાઓનું કાર્ય થવું જોઈએ નહીં.

જલિયાનવાલા બાગ હત્યાકાંડ (ચૈત્ર સુદ ૭ – ૧૩ એપ્રીલ ૧૯૧૯)

બ્રિટિશ રાજના અભિલેખ આ ઘટનામાં ૨૦૦ લોકોના ઘાયલ થવાની અને ૩૭૯ લોકોના શહીદ થવાની વાત સ્વીકાર કરે છે જ્યારે અનધિકૃત આંકડા અનુસાર ૧૦૦૦થી અધિક લોકો માર્યા ગયા અને ૨૦૦૦ થી અધિક ઘાયલ થયા હતા.

૨૬ જાન્યુઆરી ! ભારતનો ગણતંત્ર દિવસ !

૨૬ જાન્યુઆરી ! ભારતને સ્વતંત્રતા દૃઢ કરવાની પ્રેરણા જગાડવાનો રાષ્ટ્રીય તહેવાર ! ક્રાંતિકારીઓએ જેના માટે પ્રાણ અર્પણ કર્યા તે રાષ્ટ્રધ્વજને વંદના, ક્રાંતિકારીઓને યાદ કરીને અને રાષ્ટ્રગીત-ગાયનો દ્વારા રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત કરવાનો આ દિવસ !

૧૫ ઑગસ્ટ ! ભારતનો સ્વતંત્રતા દિવસ !

ક્રાંતિકારીઓએ જેના માટે પ્રાણ અર્પણ કર્યા તે રાષ્ટ્રધ્વજને વંદન કરવાનો ક્રાંતિકારીઓને યાદ કરવાનો અને રાષ્ટ્રગીત-ગાયનો દ્વારા રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત કરવાનો આ દિવસ !

કાશ્મીરી હિંદુઓનો વિસ્થાપિત દિન (૧૯ જાન્યુઆરી )

કાશ્મીરમાંથી વિસ્થાપિત થયેલા આ હિંદુઓ માટે જમ્મૂ અને દેહલી ખાતે શરણાર્થી શિબિરો બનાવવામાં આવ્યા. આ રીતે સદર શરણાર્થી શિબિરોમાં વિસ્થાપિત કાશ્મીરી હિંદુઓ નરક સમાન જીવન ગુજારી રહ્યા છે.