અધ્યાત્મશાસ્ત્ર : પરિપૂર્ણ શાસ્ત્ર
સંસારમાં કોઈ નિશ્ચિતતા નથી. ડગલે ને પગલે સંકટો આવે છે. એના વિરુદ્ધ પરમાર્થમાં આનંદ મળવાની નિશ્ચિતિ છે. બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજ કહે છે, તારો સંપૂર્ણ પરમાર્થ જો દેહ માટે હોય, દેહ સુખમાં રહેવો જોઈએ, દેહને રોગ ન થવો જોઈએ આદિ માટે હશે, તો તે પોતાની કામધેનુ આપીને ગધેડું ખરીદવા જેવું છે.