ઓછો આધ્યાત્મિક સ્તર હોય, ત્યારે જ્ઞાનમાર્ગની તુલનામાં ભક્તિમાર્ગથી સાધના કરવાથી વહેલી આધ્યાત્મિક પ્રગતિ થવા પાછળનું શાસ્ત્ર
ભક્તિયોગીઓ ભગવાનને નિરંતર અનુભવતા હોવાથી ભગવાનના ગુણ ભક્તિયોગીને જ્ઞાનયોગીની તુલનામાં વહેલા આત્મસાત થાય છે. તેને કારણે ભક્તિયોગીઓની તુલનામાં વહેલી પ્રગતિ થઈને તેઓ પરમેશ્વર સાથે વહેલા એકરૂપ થઈ શકે છે.’