સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીના અદ્વિતીય કાર્ય અને વિશિષ્ટતાનો સંક્ષિપ્ત પરિચય !

ભગવાન જ જાણે મારો હાથ પકડીને મને આગળ લઈ જાય છે. પહેલાં સાધકોએ પ્રશ્ન પૂછ્યા પછી મારા દ્વારા તેમને આપમેળે ઉત્તરો આપવામાં આવતા હતા. આગળ જઈને મારા મનમાં એકાદ પ્રશ્ન નિર્માણ થયો કે, તરત જ ભગવાન મને તે પ્રશ્નનો ઉત્તર પણ સૂઝવતા. હવે મનમાં પ્રશ્ન પણ નિર્માણ ન થતાં આપમેળે જ યોગ્ય તે સૂઝે છે અને તે પ્રમાણે કૃતિ કરવાથી કાર્ય સારું થાય છે.

સંગીત ચિકિત્‍સાને કારણે દુઃસાધ્‍ય બીમારીઓ પર ઉપચાર કરવા સંભવ !

‘રુગ્‍ણોની માનસિક સ્‍થિતિમાં સુધાર જોવા મળવાની સાથે જ તેમની ઉદાસીનતાનું પ્રમાણ પણ ઓછું થયું અને ઉત્‍સાહમાં વૃદ્ધિ થઈ છે’, એવું સંશોધન દ્વારા સ્‍પષ્‍ટ થયું.

ભારતીય શાસ્‍ત્રીય સંગીતની નિર્મિતિ અને તેની આધ્‍યાત્‍મિક વિશિષ્‍ટતાઓ

જે રાગોમાં સાત સ્‍વર હોય છે તેમને ‘પૂર્ણરાગ’ કહેવાય છે. કેટલાક રાગોમાં પાંચ અથવા તેના કરતાં ઓછા સ્‍વર હોય છે. તેમને ‘સ્‍વલ્‍પરાગ’ એમ કહે છે. ‘પૂર્ણરાગ અને સ્‍વલ્‍પરાગ’, આ રાગોને આપેલી આધ્‍યાત્‍મિક પરિભાષામાંની સંજ્ઞા છે.

ભારતીય શાસ્‍ત્રીય સંગીત સાંભળીને નિદ્રારોગથી છૂટકારો મળેલા ઇટલીના હુકુમશાહ બેનિટો મુસોલિની !

વર્ષ ૧૯૨૨ થી ૧૯૪૩ આ બે દસકા ઇટલી પર અધિરાજ્‍ય ગજવનારો અને વિશ્‍વમાં કુપ્રસિદ્ધ રહેલો હુકુમશાહ બેનિટો મુસોલિની ! એકવાર તેને નિદ્રારોગ થયો. તેણે ઘણી ઔષધિઓ કરી; પણ તેને સમાધાનકારક નિદ્રા આવતી નહોતી.

ભગવાન સાથે એકરૂપતા સાધ્‍ય કરવા માટે તેમણે જ નિર્માણ કરેલી વિવિધ કલાઓમાંથી સંગીત આ એક કલા હોવી

હિંદુધર્મમાં વિશદ કરેલી ૧૪ વિદ્યા અને ૬૪ કલાઓ આ હિંદુ ધર્મએ વિશ્‍વને આપેલી અમૂલ્ય દેણગી છે. આ વિદ્યા અને કલાઓ માનવીને આંતરિક સુખ, સમાધાન, ઐહિક ઉત્‍કર્ષ તો પ્રાપ્‍ત કરાવી આપે છે જ; પણ તેમની સૌથી મહત્ત્વની વિશિષ્‍ટતા એટલે તેમના માધ્‍યમ દ્વારા સાધના કરીને વ્‍યક્તિ ઈશ્‍વરપ્રાપ્‍તિ કરી શકે છે.

સંગીતનો અભ્યાસ કેવી રીતે કરવો ?

‘પૃથ્‍વી, આપ તેજ, વાયુ અને આકાશ આ ચડતાં ક્રમમાં રહેલાં પંચતત્ત્વોમાંથી તત્ત્વ જેટલું ઉચ્‍ચ સ્‍તરનું હોય, તેટલું તેમાંથી ઈશ્‍વરની અનુભૂતિ થવાનું પ્રમાણ અધિક હોય છે.

ઈશ્‍વરનાં ચરણકમળોમાં સમર્પિત કરવા માટે કરેલી ‘નાદ ઉપાસના’ સર્વશ્રેષ્‍ઠ

આપણી પાસે રહેલી કળા અથવા વિદ્યા ઈશ્‍વરને અર્પણ કરવી, એ સૌથી મહત્ત્વનું છે. એમ કરીએ, તો જ આપણા ઈશ્‍વરપ્રાપ્‍તિનો માર્ગ નિશ્‍ચિત થઈ શકે છે.

ગાયન વિશે સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળે કરેલું અમૂલ્ય માર્ગદર્શન

‘કોઈપણ ભગવાનની આરતી ગાવાનો આરંભ કરવા પહેલાં તેમનું નિર્ગુણ તત્ત્વ અસ્‍તિત્‍વમાં હોય છે. આપણે આરતી ગાવાનો આરંભ કર્યા પછી તે દેવતાનું સગુણ તત્ત્વ કાર્યરત થાય છે અને આરતીની પંક્તિમાંનો અંતિમ અક્ષર બોલીને થોભ્‍યા પછી ફરીવાર નિર્ગુણ તત્ત્વ કાર્યરત થાય છે,

રુદ્રાક્ષના લોલકની થનારી હિલચાલ

વાતાવરણમાં સારી અને અનિષ્‍ટ શક્તિઓ કાર્યરત હોય છે. સારી શક્તિઓ સારા કાર્ય માટે મનુષ્‍યને સહાયતા કરે છે, જ્‍યારે અનિષ્‍ટ શક્તિઓ તેને ત્રાસ આપે છે. પહેલાંના કાળમાં ઋષિમુનિઓના યજ્ઞોમાં રાક્ષસોએ વિઘ્‍નો નાખ્‍યા હોવાની અનેક કથાઓ વેદ-પુરાણોમાં છે.

આધ્‍યાત્‍મિક ‘હિંદુ રાષ્‍ટ્ર’ના પુરસ્‍કર્તા સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજી !

હિંદુ ધર્મ એટલે હિટલરશાહી અથવા હુકુમશાહી એવો ગેરપ્રચાર પણ કરવામાં આવે છે. પ્રત્‍યક્ષમાં હિંદુ ધર્મ જેટલી સ્‍વતંત્રતા અન્‍ય કોઈપણ પંથમાં નથી. ‘ખ્રિસ્‍તીઓએ મોઝેસે કહેલી ૧૦ આજ્ઞા પ્રમાણે જ (‘કમાંડમેંટ્‌સ’ પ્રમાણે જ) વર્તન કરવું’, એવું બાઇબલ કહે છે. કુરાનમાંની આજ્ઞાઓ અનુસાર વર્તન કરવાનું ઇસ્‍લામમાં કહ્યું છે. આનાથી ઊલટું સંપૂર્ણ ગીતા કહી બતાવ્‍યા પછી ભગવાન શ્રીકૃષ્‍ણ અર્જુનને કહે છે, ‘विमृश्‍यैतद़् अशेषेण यथेच्‍छसि तथा कुरु ।’