કોરોના અને અગ્નિહોત્રની ઉપયુક્તતા !
ભારતનો સમૃદ્ધ વારસો રહેલા અગ્નિહોત્રનો પ્રસાર ડૉ. બર્ક જેવા એક પરદેશી શાસ્ત્રજ્ઞ કરે છે, તેમજ કોરોના પર અગ્નિહોત્ર ઉપયોગી હોવાનું દૃઢતાથી કહે છે, એ ભારતીયો માટે શરમજનક છે !
ભારતનો સમૃદ્ધ વારસો રહેલા અગ્નિહોત્રનો પ્રસાર ડૉ. બર્ક જેવા એક પરદેશી શાસ્ત્રજ્ઞ કરે છે, તેમજ કોરોના પર અગ્નિહોત્ર ઉપયોગી હોવાનું દૃઢતાથી કહે છે, એ ભારતીયો માટે શરમજનક છે !
અગ્નિહોત્ર દ્વારા નિર્માણ થનારો અગ્નિ રજ-તમ કણોને વિઘટિત કરનારો અને વાયુમંડળમાં દીર્ઘકાળ સુધી ટકનારો હોવાથી નિરંતર પ્રક્રિયા હાથ ધરવાથી, તે માનવી ફરતે ૧૦ ફૂટ અંતર સુધી સંરક્ષણ-કવચ તૈયાર કરે છે.
અગ્નિહોત્ર કરવું એ નિત્ય ઉપાસના છે. તે એક વ્રત છે. ઈશ્વરે આપણને આ જીવન આપ્યું છે. તે માટે તે આપણને પ્રતિદિન પોષક એવું બધું જ આપે છે. આ માટે પ્રતિદિન કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અગ્નિહોત્ર કરવું, એ આપણું કર્તવ્ય બને છે.