રક્ષાબંધન
આ વર્ષે શ્રાવણ પૂર્ણિમા અર્થાત્ રક્ષાબંધન ૨૬ ઑગસ્ટના દિવસે છે. રક્ષાબંધન આ તહેવારના દિવસે બહેન પોતાના ભાઈની આરતી ઉતારીને તેને પ્રેમના પ્રતીક તરીકે રાખી બાંધે છે.
આ વર્ષે શ્રાવણ પૂર્ણિમા અર્થાત્ રક્ષાબંધન ૨૬ ઑગસ્ટના દિવસે છે. રક્ષાબંધન આ તહેવારના દિવસે બહેન પોતાના ભાઈની આરતી ઉતારીને તેને પ્રેમના પ્રતીક તરીકે રાખી બાંધે છે.
‘જેવો દેશ તેવો વેશ’ એવી એક કહેવત છે. આજે આપણો પહેરવેશ એ ‘ફેશન’ પ્રમાણે નક્કી થાય છે. ક્યારેક પરિવર્તન તરીકે કરવાની ‘ફૅશન’ એ જ રુચિ થઈ જાય, ત્યારે આરોગ્યની પરિસ્થિતિ કેવી ભીષણ થાય છે, એનું ઉદાહરણ એટલે જીન્સ.
વ્યક્તિના સ્થૂળ એટલે પ્રત્યક્ષ દેખાનારા અવયવ નાક, કાન, આંખો, જીભ અને ત્વચા આ પંચજ્ઞાનેંદ્રિયો છે. આ પંચજ્ઞાનેંદ્રિયો, મન અને બુદ્ધિના પેલે પાર એટલે ‘સૂક્ષ્મ’. સાધનામાં પ્રગતિ કરેલી કેટલીક વ્યક્તિઓને આ ‘સૂક્ષ્મ’ સંવેદનાઓ સમજાય છે.
કેટલીકવાર નિદ્રા (ઊંઘ) ન આવવાનાં સીધાં કારણો દેખાતા નથી. તેમજ કેટલીકવાર નિદ્રામાં બડબડવું, પથારીમાંથી ભાગી જવાનો પ્રયત્ન કરવો, એવા પ્રકારો પણ બને છે. તેની પાછળ અનિષ્ટ શક્તિનો ત્રાસ, એ પણ કારણ હોય છે. રાત્રિના સમયે અનિષ્ટ શક્તિઓની પ્રબળતા વધતી હોવાથી વ્યક્તિ નિદ્રાધીન હોય ત્યારે તેના પર અનિષ્ટ શક્તિ સહેજે આક્રમણ કરી શકે છે.
પચવામાં ભારે રહેલા પદાર્થો અડધું પેટ ખાલી રહે, તેટલા પ્રમાણમાં ખાવા. પચવામાં હલકા રહેલા પદાર્થો મન ભરીને ખાવા; પણ વધારે પડતી તૃપ્તિ થાય, ત્યાં સુધી ન ખાવા. (જમતી વેળાએ પેટના બે ભાગ અન્ન સેવન કરવું. ત્રીજો ભાગ પાણી માટે અને ચોથો ભાગ વાયુ માટે ખાલી રાખવો.
દેવીતત્ત્વ આકર્ષિત કરવા માટે પૂજા પહેલાં કઈ રંગોળીઓ પૂરવી, કયા દેવીને કયું ફૂલ ચઢાવવું, ઉદબત્તીથી કેવી રીતે ઓવાળવું, પ્રદક્ષિણા કેટલી ફરવી ઇત્યાદિ કૃતિઓની જાણકારી આપી છે.
આપણું મુખ યુવાન રાખવું હોય, તો પૂર્ણ આયખું નિયમિત ‘મૉઈશ્ચરાયઝર’ વાપરવું સારું હોય છે. કોરી ત્વચા પર કરચલીઓ વહેલી પડે છે, તેમજ વય વધતાં ત્વચા પણ નાજુક બને છે. તેથી પ્રત્યેકને ‘ફેશિયલ’ (મુખ પર સૌદર્યવર્ધન માટે કરવામાં આવતા ઉપચાર) ફાવશે જ, એમ નથી.
શુંભ-નિશુંભના વધ પછી સર્વ દેવતાઓએ કૌશિકીદેવી, માતા પાર્વતી અને ભોલેનાથ શિવજીનો જયજયકાર કર્યો. એટલામાં ત્યાં શિવશંકર પાર્વતી સાથે પ્રગટ થયાં. સર્વ દેવ-દેવતાઓએ કૌશિકીદેવી, શિવજી અને પાર્વતીમાતા પર પુષ્પવૃષ્ટિ કરી અને તેઓ કૌશિકીદેવીનું યશોગાન ગાવા લાગ્યા.
હિંદુ ધર્મમાં સ્ત્રીને આદિશક્તિની અપ્રગટ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. તેને કારણે હિંદુ ધર્મમાં સ્ત્રીને સન્માનનીય સ્થાન આપવામાં આવે છે. સ્ત્રીઓના વાળ લાંબા હોવા, એ શાલીનતાનું દ્યોતક હોવાથી સ્ત્રીઓએ વાળ કાપવા, એ હિંદુ ધર્મના વિરોધમાં છે.
વાળ એ મૂળથી જ રજ-તમ પ્રધાન હોવાથી, એટલે જ કે વાયુમંડળમાં રહેલી રજ-તમયુક્ત લહેરોને પોતાની ભણી ખેંચી લેવામાં અગ્રેસર હોય છે. પૂનમ અને અમાસના દિવસે જાણીજોઈને વાળ ધોઈને તેમની રજ-તમયુક્ત લહેરો ખેંચી લેવાની સંવેદનશીલતામાં હજી વધારો કરવો નહીં.