રક્ષાબંધન
શ્રાવણ પૂર્ણિમા અર્થાત્ રક્ષાબંધન. રક્ષાબંધન આ તહેવારના દિવસે બહેન પોતાના ભાઈની આરતી ઉતારીને તેને પ્રેમના પ્રતીક તરીકે રાખી બાંધે છે. ભાઈ પોતાની બહેનને વીર-પસલી આપીને તેને આશીર્વાદ આપે છે.
શ્રાવણ પૂર્ણિમા અર્થાત્ રક્ષાબંધન. રક્ષાબંધન આ તહેવારના દિવસે બહેન પોતાના ભાઈની આરતી ઉતારીને તેને પ્રેમના પ્રતીક તરીકે રાખી બાંધે છે. ભાઈ પોતાની બહેનને વીર-પસલી આપીને તેને આશીર્વાદ આપે છે.
નાગદેવતા પોતે સમગ્ર જગત્ની કુંડલિની છે. પંચપ્રાણ અર્થાત પંચૌતિક તત્ત્વો દ્વારા બનેલું શરીરનું સૂક્ષ્મ-રૂપ. સ્થૂળદેહ પ્રાણવિહોણો છે. તેમાં વાસ કરનારો પ્રાણવાયુ, પંચપ્રાણો દ્વારા પ્રાપ્ત થાય છે. પંચનાગ એટલે પંચપ્રાણ.
અષાઢ સુદ પક્ષ અગિયારસથી કારતક સુદ પક્ષ અગિયારસ સુધીના ચાર મહિનાના સમયગાળાને ચાતુર્માસ કહે છે.
જગદ્દગુરુ શ્રીકૃષ્ણ ભગવાને ‘હું મારા ભક્તનું રક્ષણ કરીશ’ એમ કહ્યું છે. તેથી ઈશ્વરના ભક્ત બનો ! તે માટે સનાતનના સાધકોની સહાય લો ! યુદ્ધ જેવી બાહ્ય અને દેશની અંતર્ગત રહેલી સર્વ સમસ્યાઓનો ઉકેલ આવે, તે માટે હિંદુ રાષ્ટ્ર જ જોઈએ, એ ધ્યાનમાં રાખશો ! ‘હિંદુ રાષ્ટ્રની સ્થાપના માટે હું સક્રિય થઈશ જ’, એવી દ્રઢ સંકલ્પરૂપી ગુરુદક્ષિણા ગુરચરણોમાં ભક્તિભાવથી અર્પણ કરશો !
હિંદુઓનો વર્ષ આરંભનો દિવસ એટલે વર્ષ-પ્રતિપદા અર્થાત્ ગૂડીપડવો. ગૂડીપડવાને દિવસે સૂર્યોદય પછી તરત જ ગૂડીનું પૂજન કરીને ગૂડી ઊભી કરવી, એવું શાસ્ત્રમાં કહ્યું છે. ગૂડીનું પૂજન શાસ્ત્ર અનુસાર કેવી રીતે કરવું,
આ વર્ષે ૧૪૪ વર્ષ પછી આવેલા પ્રયાગરાજ (ઉત્તરપ્રદેશ) ખાતેના મહાકુંભમેળામાં ૬૬ કરોડ હિંદુઓએ ગંગાસ્નાન કરવું. આનો અર્થ સનાતન ધર્મનું અભિમાન જાળવનારા ભારતમાંના આશરે ૫૦ ટકા હિંદુઓએ ગંગાસ્નાન કર્યું. આ સનાતની હિંદુઓમાંની જાગૃતિનો પરમોચ્ચ સમય છે.
આચમન કરવું એટલે શ્રીવિષ્ણુ ભગવાનના ૨૪ નામ ઉચ્ચારવાં. આચમન કરવા માટે પાણીથી ભરેલો કળશ, પંચપાત્ર, (સંધ્યા કરવા માટે વપરાતું પ્યાલું), આચમની અને પાણી છોડવા માટે તરભાણું લેવું. કળશમાનું થોડું પાણી પંચપાત્રમાં રેડવું.
‘માંસાહાર કરવો’ શરીર માટે સારું હોય છે, એવું લોકોને લાગે છે; પરંતુ માંસાહાર કરવાથી આધ્યાત્મિક દૃષ્ટિએ કાંઈ જ લાભ થતો નથી. માંસાહાર કરીને વ્યક્તિ પાપાચરણ જ (અધર્મ જ) કરતી હોય છે, તેમજ માંસાહાર કરવાથી વ્યક્તિ ફરતે રહેલું ત્રાસદાયક શક્તિનું આવરણ હજી વધે છે.’
પ્રોટીન જોઈએ છે ને ! દૂધ, માખણ, છાસ, મલાઈ અને ઘીમાં પુષ્કળ પ્રોટીન છે. અનાજમાં ઘણા જીવનસત્ત્વો છે. પછી પશુઓને શા માટે મારી નાખો છો ? પૃથ્વી, સાગર અને આકાશના તળિયા સુધીના ભૂચર, જલચર અને આકાશચર જીવોની જો શાંતિ ભગ્ન કરશો, તો પ્રકૃતિ તમને અશાંત બનાવશે.’
આધ્યાત્મિક ઉન્નતિ કરવા માટે શાકાહારી બનવું જ જોઈએ, એવું અત્યાવશ્યક નથી; પણ શાકાહારને કારણે વ્યક્તિમાંનો સત્ત્વગુણ વધે છે. સત્ત્વગુણ એ આધ્યાત્મિક ઉન્નતિ માટે મહત્ત્વનો હોય છે. તેમ જ આપણે ક્યા માર્ગથી સાધના કરીએ છીએ, તેના પર પણ શાકાહારનું મહત્ત્વ આધારિત હોય છે.