રક્ષાબંધન

શ્રાવણ પૂર્ણિમા અર્થાત્ રક્ષાબંધન. રક્ષાબંધન આ તહેવારના દિવસે બહેન પોતાના ભાઈની આરતી ઉતારીને તેને પ્રેમના પ્રતીક તરીકે રાખી બાંધે છે. ભાઈ પોતાની બહેનને વીર-પસલી આપીને તેને આશીર્વાદ આપે છે.

નાગપાંચમ

નાગદેવતા પોતે સમગ્ર જગત્ની કુંડલિની છે. પંચપ્રાણ અર્થાત પંચૌતિક તત્ત્વો દ્વારા બનેલું શરીરનું સૂક્ષ્મ-રૂપ. સ્થૂળદેહ પ્રાણવિહોણો છે. તેમાં વાસ કરનારો પ્રાણવાયુ, પંચપ્રાણો દ્વારા પ્રાપ્ત થાય છે. પંચનાગ એટલે પંચપ્રાણ.

ચાતુર્માસ

અષાઢ સુદ પક્ષ અગિયારસથી કારતક સુદ પક્ષ અગિયારસ સુધીના ચાર મહિનાના સમયગાળાને ચાતુર્માસ કહે છે.

ગુરુપૂર્ણિમા નિમિત્તે સંદેશ

જગદ્દગુરુ શ્રીકૃષ્‍ણ ભગવાને ‘હું મારા ભક્તનું રક્ષણ કરીશ’ એમ કહ્યું છે. તેથી ઈશ્‍વરના ભક્ત બનો ! તે માટે સનાતનના સાધકોની સહાય લો ! યુદ્ધ જેવી બાહ્ય અને દેશની અંતર્ગત રહેલી સર્વ સમસ્‍યાઓનો ઉકેલ આવે, તે માટે  હિંદુ રાષ્‍ટ્ર જ જોઈએ, એ ધ્‍યાનમાં રાખશો ! ‘હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના માટે હું સક્રિય થઈશ જ’, એવી દ્રઢ સંકલ્‍પરૂપી ગુરુદક્ષિણા ગુરચરણોમાં ભક્તિભાવથી અર્પણ કરશો !

બ્રહ્મધ્‍વજ પૂજા-વિધિ

હિંદુઓનો વર્ષ આરંભનો દિવસ એટલે વર્ષ-પ્રતિપદા અર્થાત્ ગૂડીપડવો. ગૂડીપડવાને દિવસે સૂર્યોદય પછી તરત જ ગૂડીનું પૂજન કરીને ગૂડી ઊભી કરવી, એવું શાસ્‍ત્રમાં કહ્યું છે. ગૂડીનું પૂજન શાસ્‍ત્ર અનુસાર કેવી રીતે કરવું,

સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીનો ગૂડીપડવા નિમિત્તે સંદેશ

આ વર્ષે ૧૪૪ વર્ષ પછી આવેલા પ્રયાગરાજ (ઉત્તરપ્રદેશ) ખાતેના મહાકુંભમેળામાં ૬૬ કરોડ હિંદુઓએ ગંગાસ્‍નાન કરવું. આનો અર્થ સનાતન ધર્મનું અભિમાન જાળવનારા ભારતમાંના આશરે ૫૦ ટકા હિંદુઓએ ગંગાસ્‍નાન કર્યું. આ સનાતની હિંદુઓમાંની જાગૃતિનો પરમોચ્‍ચ સમય છે.

પાંડવ પંચમી

હે શ્રીકૃષ્‍ણ, જે પ્રમાણે આપના આદેશનું પાલન કરીને પાંડવોએ કૌરવ વિરુદ્ધ યુદ્ધ કરીને વિજય મેળવ્‍યો, પાંડવોએ જે રીતે આપની આજ્ઞાનું પાલન કર્યું, તે પ્રમાણે અમને પણ ગુરુદેવનું આજ્ઞાપાલન કરીને અમારામાં રહેલા દોષો પર વિજય મેળવીને આપના જેવા ગુણ અમારામાં પણ આત્‍મસાત થવા દો. અમારા બધા પર આપની કૃપા સતત રહેવા દો.

ચંડીવિધાન (પાઠ અને હવન)

સર્વ મંગલવસ્‍તુઓમાં માંગલ્‍યરૂપ એવાં દેવી, કલ્‍યાણદાયિની દેવી, સર્વ પુરુષાર્થ સાધ્‍ય કરાવનારાં દેવી, શરણાગતોનું રક્ષણ કરનારાં દેવી, હે ત્રિનયના, ગૌરી, નારાયણી તમને નમસ્‍કાર છે.

શુંભ અને નિશુંભ આ અજેય અસુરોનો નાશ કરીને ત્રિલોકમાં શાંતિ પ્રસ્‍થાપિત કરનારાં પાર્વતીસુતા કૌશિકીદેવી !

શુંભ-નિશુંભના વધ પછી સર્વ દેવતાઓએ કૌશિકીદેવી, માતા પાર્વતી અને ભોલેનાથ શિવજીનો જયજયકાર કર્યો. એટલામાં ત્‍યાં શિવશંકર પાર્વતી સાથે પ્રગટ થયાં. સર્વ દેવ-દેવતાઓએ કૌશિકીદેવી, શિવજી અને પાર્વતીમાતા પર પુષ્‍પવૃષ્‍ટિ કરી અને તેઓ કૌશિકીદેવીનું યશોગાન ગાવા લાગ્‍યા.

‘દીપ-અમાસ’ (દિવાસો)નું વૈજ્ઞાનિક કારણ અને તેનું મહત્ત્વ

અત્‍યંત દુર્લભ અને પ્રકૃતિને પોષક એવી અનેક શાકભાજીઓ આ જ સમયગાળામાં ઊગે છે. સમગ્ર વર્ષ દરમ્‍યાન આ શાકભાજીઓ ફરીથી જોવા મળતી નથી. શાકાહાર કરવાથી આવી શાકભાજીઓ આપમેળે ખવાય છે.