યોગમાયાથી શ્રીવિષ્ણુ દ્વારા નરકાસુરનો વધ કરાવી લેનારાં શ્રી કામાખ્યાદેવી અને સર્વોચ્ચ તંત્રપીઠ રહેલું કામાખ્યા મંદિર !
મંદિરની ભીંત પર ‘તંત્ર ગણપતિ’ નામક ગણપતિ છે. કામાખ્યાદેવીના દર્શને જતી વેળા ભક્તો જળકુંડ નજીક રહેલા ગણપતિના દર્શન લે છે અને દેવીના દર્શન થયા પછી આ તંત્ર ગણપતિના દર્શન લે છે.