તામિલનાડુ ખાતે શિવજીનું પ્રત્‍યક્ષ હૃદયસ્‍થાન રહેલા ચિદંબરમ્ ક્ષેત્રમાંનું પ્રસિદ્ધ નટરાજ મંદિર !

તાંડવનૃત્‍ય જોઈને દેહભાન ગુમાવી બેઠેલા મહર્ષિઓએ શિવને પ્રાર્થના કરી, હે ભગવાન, આપના આ નૃત્‍યના અસ્‍તિત્‍વના ચિહ્‌ન તરીકે અમને કાંઈક સગુણ રૂપમાં પ્રદાન કરો !

વ્‍યક્તિગત અને સામાજિક સ્‍તર પર જ્‍યોતિષશાસ્‍ત્રનો ઉપયોગ

એક શરીરમાં એક આત્‍મા રહે છે, જ્‍યારે એક રાષ્‍ટ્રમાં અનેક વ્‍યક્તિઓ એટલે કે અનેક આત્‍માઓ રહેતા હોય છે. એક વ્‍યક્તિએ કરેલા સારા-ખરાબ કર્મોનાં ફળો તે વ્‍યક્તિને ભોગવવા પડે છે; આને આપણે ‘વ્‍યષ્‍ટિ પ્રારબ્‍ધ’ કહીએ છીએ. તે પ્રમાણે એક રાષ્‍ટ્રના લોકોના એકત્રિત કર્મોનાં ફળો તે રાષ્‍ટ્રને ભોગવવા પડે છે. એને ‘સમષ્‍ટિ પ્રારબ્‍ધ’ કહે છે.

મહારાષ્ટ્રમાં પ્રસિદ્ધ એવી કેટલીક દેવીઓની માહિતી અને તેમનો ઇતિહાસ

નવરાત્રિમાં મુંબઈ શહેરમાં જો કોઈ દેવીના દર્શનાર્થે સર્વાધિક લોકો જતા હોય, તો તે છે મહાલક્ષ્મીનું મંદિર. મુંબઈમાં મુંબાદેવી, ગાંવદેવી, પ્રભાદેવી, કાળબાદેવી ઇત્‍યાદિ પ્રાચીન પ્રસિદ્ધ દેવીઓનાં મંદિરો છે.

બાટીક કોતરકામ (નકશીકામ)ના કપડાં અને તેની પરંપરા જાળવી રાખવા માટે પ્રયત્ન કરનારા ઇંડોનેશિયાના રાજ્‍યકર્તાઓ અને નાગરિકો !

ભારતમાં ખાદીનું કપડું છે; પણ ભારતીય લોકો આ કપડું મોટા પ્રમાણમાં ઉપયોગમાં લાવતા હોવાનું દેખાતું નથી.’

આધ્‍યાત્‍મિક સ્‍તર પર અને માનવી જીવનના વિવિધ પાસાંને સ્‍પર્શ કરનારા વિચારો સાથે જોડાયેલું અર્થપૂર્ણ બાટીક કોતરકામ (નકશી) ધરાવતાં વિવિધ દેશોમાંના વિશિષ્‍ટતાપૂર્ણ વસ્‍ત્રો !

આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ પણ દૈવી કૃપા પ્રાપ્‍ત થવાનો વિચાર ધ્‍યાનમાં લઈને કરેલો આ પ્રયત્ન વિશિષ્‍ટતાપૂર્ણ, મહત્ત્વનો અને અભ્‍યાસ કરવા જેવો લાગે છે. ઇંડોનેશિયાની જેમ જ મલેશિયામાં પણ આપણને આવા વિશિષ્‍ટતાપૂર્ણ બાટીક કોતરકામનાં કપડાં જોવા મળે છે.

ધર્માચરણ

કેવળ ધર્મ માટે જે ધર્માચરણ કરે છે, તે ડાહ્યો હોવાને બદલે દુઃખનો ભાગીદાર થનારો હોય છે. આંધળાને જેમ સૂર્યની પ્રભા સમજાતી નથી, એ પ્રમાણે તેને ધર્મનો અર્થ સમજાતો નથી.

મલેશિયા ખાતેના ત્રણ સિદ્ધોનાં સમાધિસ્‍થાનો

વર્ષ ૧૮૮૧માં ભારતના ‘પુરી’થી ‘જગન્‍નાથ’ નામના સિદ્ધપુરુષ મલેશિયાના તાપા સ્‍થાને આવ્‍યા. આ સ્‍થાન એટલે જંગલ છે. વર્ષ ૧૯૫૯માં તેમણે જીવસમાધિ લીધી.

લોકમાન્‍ય તિલક – એક ઔલોકિક વ્યક્તિત્વ

‘‘હિંદુ ધર્મનું ઉજ્‍જવલ સ્‍વરૂપ સારી રીતે જાણીને એવા પ્રકારનો ધર્મ અમારા દેશમાં નિર્માણ થયો, એજ અમારું અમૂલ્‍ય ધન અને બળ અને તેનો આખા વિશ્‍વમાં પ્રસાર કરવો, એજ અમારું ખરું કર્તવ્‍ય’,

મલેશિયાની રાજવટ પર રહેલો ભારતીય (હિંદુ) સંસ્‍કૃતિનો પ્રભાવ !

ઐતિહાસિક દૃષ્‍ટિએ જોઈએ તો દક્ષિણ-પૂર્વ એશિયા ભાગ પર પ્રાચીન ભારતીય સંસ્‍કૃતિની પકડ હતી. તેને કારણે થાયલેંડ, ઇંડોનેશિયા, મલેશિયા, સિંગાપૂર, ફિલિપીન્સ, કંબોડિયા, વિએતનામ જેવા અસંખ્‍ય અધિરાજ્‍યો સમૃદ્ધ થયા.

ઈશ્‍વર

પ્રભુ એટલે પ્ર + ભવ: – પ્રકર્ષતાથી નિર્માણ થનારા, ઉત્‍પન્‍ન થનારા. ‘આચરણ કેવું હોવું જોઈએ એ કહે તે ધર્મ.’ ‘आचार: प्रभवो धर्म:’ એવું કહેવાય છે અને ‘धर्मस्‍य प्रभु अच्‍युत:’ અર્થાત્ ધર્મની ઉત્‍પત્તિ કરનારા अच्‍युत એવું કહેવામાં આવ્‍યું છે’.