ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિત નાગેશ્વરના મંદિરનું છાયાચિત્ર જોઈને એક સંતને જણાયેલી તેની સૂક્ષ્મમાંની વિશેષતાઓ !
પ્રાચીન કાળમાં જ્યારે અહીં શિવલિંગ અથવા નાગેશ્વર મંદિર અસ્તિત્વમાં નહોતું, ત્યારે એક શિવભક્ત અહીં રહેતી હતી. ભગવાન શિવને પ્રસન્ન કરવા અને ભક્તોનું સંકટોથી રક્ષણ કરવા માટે તે શિવને ભાવપૂર્ણ વિનંતી કરતી હતી.