‘ડિસીઝ એક્સ’ આ ઘાતક એવી સંભાવ્‍ય મહામારી પર કરવાનો નામજપ

સમગ્ર વિશ્‍વમાં ‘કોરોના’ મહામારી કરતાં પણ 7 ગણી વધારે ઘાતક એવી ‘ડિસીઝ એક્સ’ નામની મહામારી આવવાની છે. તેને કારણે વિશ્‍વના 5 કરોડ લોકોનું મૃત્‍યુ થઈ શકે છે. આ મહામારી વિશ્‍વ પર ગમે ત્‍યારે સંકટ ઊભું કરી શકે છે.

વ્યક્તિની પ્રકૃતિ અનુસાર અને શારીરિક સ્‍થિતિ અનુસાર યોગ્‍ય પડખે સૂઈ જવાથી વહેલી અને શાંત નિદ્રા આવવી !

જો દમનો ત્રાસ થતો હોય, તો ડાબા પડખે સૂવું. તેને કારણે ચંદ્રનાડી બંધ થઈને સૂર્યનાડી ચાલુ થાય છે અને દેહમાંની ઉષ્‍ણતા વધીને શ્‍વસનમાર્ગમાંના કફના કણ ઓગળી જઈને દમનો ત્રાસ ઓછો થાય છે. તેને કારણે શાંત નિદ્રા આવે છે.

વિકાર દૂર થવા માટે આવશ્‍યક દેવતાઓનાં તત્ત્વો અનુસાર આપેલા કેટલાક વિકારો માટેના નામજપ (ભાગ ૫)

મેં તેને આ વિકાર માટે ફેબ્રુઆરી ૨૦૨૨માં નામજપ શોધી આપ્‍યો. તે આ નામજપ પ્રતિદિન ૨ કલાક કરવા લાગી. આ નામજપનો તેને એક મહિનામાં જ સારો લાભ દેખાવા લાગ્‍યો. તે દૈનંદિન કૃતિઓ કરવા લાગી. ડૉક્‍ટરે પણ ‘આ સારો ફેર છે અને હવે આ વિકાર ઘણો નિયંત્રણમાં આવ્‍યો છે’, એમ કહીને તેના ‘સ્‍ટિરૉઇડ’ ઔષધિઓનું પ્રમાણ પણ ઓછું કર્યું

વિકાર દૂર થવા માટે આવશ્‍યક દેવતાઓનાં તત્ત્વો અનુસાર આપેલા કેટલાક વિકારો પરના નામજપ (ભાગ ૪)

‘એકાદ વિકાર દૂર થવા માટે દુર્ગાદેવી, રામ, કૃષ્‍ણ, દત્ત, ગણપતિ, મારુતિ અને શિવ આ ૭ મુખ્‍ય દેવતાઓમાંથી કયા દેવતાનું તત્ત્વ કેટલા પ્રમાણમાં આવશ્‍યક છે ?’, એ ધ્‍યાનમાંથી શોધી કાઢીને તે અનુસાર મેં કેટલાક વિકારો માટે જપ બનાવ્‍યા.

વિકાર દૂર થવા માટે આવશ્‍યક દેવતાઓનાં તત્ત્વો અનુસાર આપેલા કેટલાક વિકારો માટેના નામજપ (ભાગ ૨)

‘એકાદ વિકાર દૂર થવા માટે દુર્ગાદેવી, રામ, કૃષ્‍ણ, દત્ત, ગણપતિ, મારુતિ અને શિવ આ ૭ મુખ્‍ય દેવતાઓમાંથી કયા દેવતાનું તત્ત્વ કેટલા પ્રમાણમાં આવશ્‍યક છે ?’, એ ધ્‍યાનમાંથી શોધી કાઢીને તે અનુસાર મેં કેટલાક વિકારો માટે જપ બનાવ્‍યા.

વિકાર દૂર થવા માટે આવશ્‍યક દેવતાઓનાં તત્ત્વો અનુસાર આપેલા કેટલાક વિકારો માટેના નામજપ (ભાગ ૩)

‘ડેંગ્‍યુ’ના વિકારમાં લોહીમાંની ‘પ્‍લેટલેટ્‍સ’ તેમના સર્વસામાન્‍ય પ્રમાણ કરતાં ઓછી થાય છે. તેમનું સર્વસામાન્‍ય વ્‍યક્તિમાંનું પ્રમાણ દોઢ લાખથી ૪ લાખ હોય છે. એક સાધકને ‘ડેંગ્‍યુ’ થયા પછી તેના લોહીમાંનું ‘પ્‍લેટલેટ્‍સ’નું પ્રમાણ ૬૦ સહસ્ર થયું હતું. તેને કારણે તેને રુગ્‍ણાલયમાં ભરતી કરવામાં આવ્‍યો. તે વિશે તેણે મને સાંજે ૬ કલાકે જણાવ્‍યું.

વિકાર દૂર થવા માટે આવશ્‍યક દેવતાઓનાં તત્ત્વો અનુસાર આપેલા કેટલાક વિકારો માટેના નામજપ (ભાગ ૧)

‘એકાદ વિકાર દૂર થવા માટે દુર્ગાદેવી, રામ, કૃષ્‍ણ, દત્ત, ગણપતિ, મારુતિ અને શિવ આ ૭ મુખ્‍ય દેવતાઓમાંથી કયા દેવતાનું તત્ત્વ કેટલા પ્રમાણમાં આવશ્‍યક છે ?’, એ ધ્‍યાનમાંથી શોધી કાઢીને તે અનુસાર મેં કેટલાક વિકારો માટે જપ બનાવ્‍યા. ‘કોરોના વિષાણુ’ના વિરોધમાં પ્રતિકારશક્તિ વધવા માટે મેં પ્રથમ આવો જપ શોધ્‍યો હતો.

મહિલાઓ, માસિક ધર્મ સાથે સંબંધિત ત્રાસ થતા હોય, તો આગળ જણાવેલા આધ્‍યાત્‍મિક ઉપાય કરો !

‘ૐ ૐ શ્રી વાયુદેવાય નમઃ ૐ ૐ ।’ આ નામજપ ત્રાસ થઈ રહ્યો હોય, ત્‍યારે અથવા માસિક ધર્મના ૪ દિવસ પહેલેથી તે માસિક ધર્મના ૫ દિવસોનો સમયગાળો પૂર્ણ થાય ત્‍યાં સુધી પ્રતિદિન ૨ કલાક કરવો.

આપત્‍કાળમાં મીઠું-રાઈની અછત હોય ત્‍યારે નજર ઉતારવાની પદ્ધતિ

પ્રવાસ દરમિયાન કોઈને ત્રાસ થતો હોય તો મીઠું-રાઈ ઉપલબ્‍ધ થઈ શકે નહીં. ત્‍યારે આ પદ્ધતિથી નજર ઉતારી શકાય. તેમજ આપત્‍કાળમાં સર્વ વસ્‍તુઓની અછત હોય ત્‍યારે નજર ઉતારવાની આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાશે.’