આયુર્વેદના પ્રાથમિક ઉપચાર

‘સૂતશેખર રસ’ આ ઔષધીની એક ગોળીનું ઝીણું ચૂર્ણ બનાવવું. (એક થાળીમાં ગોળી મૂકીને તેના પર પવાલાથી અથવા વાટકીથી દાબ આપવાથી ગોળીનું ચૂર્ણ થાય છે.) આ ચૂર્ણ બજર (છીંકણી) સૂંઘે છે, તે રીતે નાકમાં ખેંચવું. એમ કરવાનું જો ન ફાવતું હોય, તો એક ચમચી પ્રવાહી ઘીમાં આ ગોળીનું ચૂર્ણ ભેળવવું.

રોગપ્રતિકારક શક્તિ વધે એ માટે સહેલો ઘરગથ્‍થુ ઉપચાર !

જેમને કડવા લીમડાના તાજાં પાન મળી શકતા નથી, તે લોકો ‘નીમવટી’ (કડવા લીમડાના પાનના ચૂર્ણની ગોળીઓ) લઈ શકે છે. બે ગોળીઓ સવારે નયણે કોઠે થોડા પાણી સાથે લેવી. ત્‍યાર પછી અર્ધો કલાક કાંઈ ખાવું-પીવું નહીં. નાના છોકરાઓને એક ગોળી આપવી. આ ગોળીઓ જો ન મળે, તો ‘ગૂળવેલ ઘનવટી’ અથવા ‘ગિલોય ઘનવટી’ ગોળીઓ લઈએ, તો પણ ચાલે

મૂત્રાશય સાથે સંબંધિત વિકારો માટેના ઉપાય !

કુશમૂળિયા, કાસમૂળિયા, શેરડીના મૂળ, શરમૂળ, ખસ પ્રત્‍યેક ૪૦૦ ગ્રામ લઈને ૨૦ લિટર પાણીમાં ઉકાળીને ૫ લિટર રહે ત્‍યાં સુધી ઉકાળો કરવો અને તેમાં કાકડીના બી, કોળાના બી, ચીભડાના બી, જ્‍યેષ્‍ઠીમધ, આમળા નાખવા.

મોટી બીમારીઓ માટે આયુર્વેદિક ઔષધિઓ !

અશોક (આસોપાલવ)નું ગર્ભાશય પર અધિક પ્રભાવથી કાર્ય થાય છે. તેને કારણે ગર્ભાશયની શિથિલતા નષ્‍ટ થાય છે. ગર્ભાશયની બળતરા અને શૂલ નષ્‍ટ થાય છે અને યોનિ માર્ગે વધારે રક્તસ્રાવ થતો હોય, તો તે થોભી જાય છે. અશોકની છાલ તુટેલા અસ્‍થિને સાંધવામાં સહાયતા કરે છે.

વિનામૂલ્‍ય; પણ બહુમૂલ્‍ય આયુર્વેદિક ઔષધિઓ : રાતા શીમાળાનાં ફૂલો અને મકાઈના ડોડામાંના વાળ

મકાઈના વાળ પ્રોસ્‍ટેટ ગ્રંથિની વૃદ્ધિ પર અપ્રતિમ ઔષધી છે. પથરી પાડવા માટે પણ આનો ઉપયોગ થાય છે. મૂત્ર સમયે બળતરા થવી, ગળામાં અને છાતીમાં બળતરા થવી, મૂત્ર થોભી થોભીને થવું.

વસંત ઋતુમાં સારું આરોગ્‍ય કેવી રીતે જાળવવું ?

વસંત ઋતુ આનંદમાં અભિવૃદ્ધિ કરનારી ઋતુ છે. આ ઋતુમાં કોયલ તેના ગાયનનો આરંભ કરે છે. વૃક્ષો નવપલ્‍લવિત થાય છે. ગૂડી પડવો, રામનવમી જેવા તહેવારો, ઉત્‍સવ આ જ ઋતુમાં આવે છે.

ઉનાળાના દિવસોમાં આરોગ્‍યની કાળજી કેવી રીતે લેશો ?

ઉનાળાના આહારમાં મીઠા, પચવામાં હલકા, સ્‍નિગ્‍ધ, શીત અને દ્રવ પદાર્થો લેવા. શક્કરટેટી, તરબૂચ, મોસંબી, સંતરા, કેળાં, મીઠાં આંબા, મીઠી દ્રાક્ષ, બીલીના ફળો, શેરડી, તાજા નારિયેળ અથવા ત્રોફા, લિંબુ જેવા ફળો ખાવા. પંડોળું, કોળું, ફુદીનો, કોથમીર આહારમાં લેવા. ગાયનું દૂધ અને ઘી લેવા.

લાકડાની ઘાણીનું આરોગ્‍યદાયી તેલ !

‘રિફાઇંડ’ તેલ માનવી શરીર માટે અત્‍યંત હાનિકારક હોય છે. તેમજ તેમાં માનવી શરીર માટે ઘાતક ઘટક હોય છે. ‘રિફાઇંડ’ તેલને કારણે માનવી શરીરમાં ‘એલ.ડી.એલ.’ નામનું ઘાતક ઘટક નિર્માણ થાય છે.

પેટ સાફ થવા માટે રામબાણ ઘરગથ્‍થુ ઔષધી : મેથીના દાણા

મેથીના દાણા પેટમાં ગયા પછી ફૂલે છે અને તેમાં રહેલી ચીકાશને કારણે તે આંતરડામાંનો મળ આગળ ધકેલે છે. આંતરડામાં આવશ્‍યક તેટલું પાણીનું પ્રમાણ મેથીના દાણાને કારણે જળવાય છે.

લક્ષણ પ્રમાણે આયુર્વેદિક ઔષધીઓ

પહેલાં પ્રત્‍યેક ઘરમાં રક્તચંદનની ઢીંગલી રહેતી. હવે તો તેનું નામ પણ દુર્લભ થયું છે ! વર્તમાનમાં તો મોટાભાગના રુગ્ણો પાસે તે હોતી જ નથી. રક્તચંદનની ઢીંગલી પુષ્‍કળ ઉપયુક્ત અને બહુગુણી ઔષધી હોવાથી પહેલાં તે પ્રત્‍યેક ઘરમાં અગત્‍યતાપૂર્વક વસાવવામાં આવતી