સંતોને નમસ્કાર કરવાની યોગ્ય પદ્ધતિ કઈ ?

આપણે બ્રહ્મરંધ્રમાંથી સર્વાધિક પ્રમાણમાં ચૈતન્ય મેળવી શકીએ છીએ. બ્રહ્મરંધ્ર એ સંતોનાં ચરણો પર ટેકવી શકાતું નથી, તેથી કપાળથી ઉપર રહેલો મસ્તકનો ભાગ ચરણો પર ટેકવવો.

સોળ સંસ્‍કારમાંના બે સંસ્‍કાર – બાળકના નિષ્‍ક્રમણ અને અન્‍નપ્રાશન સંસ્‍કાર

‘સમગ્ર જગત્‌ના નેત્ર અને ભગવાનને પ્રિય એવા પૂર્વ ભણી ઉદય પામનારા સૂર્યના પ્રસાદથી અમને સો વર્ષોનું આયુષ્‍ય પ્રાપ્‍ત થાઓ.’ 

આરોગ્યપ્રાપ્તિ માટે પ્રતિદિન તડકાના ઉપાય કરો (શરીર ઉપર તડકો લો)

સૂર્યદેવ આરોગ્ય પ્રદાન કરે છે. તેથીજ “આરોગ્ય ભાસ્કરાત ઇચ્છેત ” એટલે ‘સૂર્યદેવ પાસે આરોગ્ય માંગવું,’

સંગીત અભ્‍યાસક શ્રી. પ્રદીપ ચિટણીસે અપચાનો ત્રાસ દૂર થવા માટે ગાયેલા ત્રણ રાગો વિશે ધ્‍યાનમાં આવેલાં સૂત્રો

‘સંગીતમાંના વિવિધ રાગોનું આધ્‍યાત્‍મિક સ્‍તર પરનું પરિણામ અનુભવવા માટે પોતાની સાધના હોવી આવશ્‍યક છે.

પ્રયાગરાજ કુંભ ૨૦૧૯ – આધ્યાત્મિક મહિમા !

જ્યારે કુંભ રાશિમાં ગુરુ અને મેષ રાશિમાં સૂર્ય હોય, ત્યારે હરિદ્વાર ખાતે, મેષ રાશિમાં ગુરુ અને મકર રાશિમાં સૂર્ય હોય, ત્યારે પ્રયાગ ખાતે સિંહ રાશિમાં ગુરુ અને મેષ રાશિમાં સૂર્ય હોય ત્યારે ઉજ્જૈનમાં, તેમજ સિંહ રાશિમાં ગુરુ અને સિંહ રાશિમાં સૂર્ય હોય ત્યારે નાસિક ખાતેના ત્ર્યંબકેશ્વરમાં કુંભપર્વ (કુંભમેળો) હોય છે.

સાત્વિક ઉદબત્તીમાં વાંસના લાકડાનો ઉપયોગ કરવા છતાં પણ આધ્યાત્મિક દૃષ્ટિએ લાભ જ થવો

વાતાવરણમાં સારી તેમજ ખરાબ (અનિષ્ટ) શક્તિઓ કાર્યરત હોય છે. સારા કામમાં સારી શક્તિઓ માનવીની સહાયતા કરે છે, જ્યારે અનિષ્ટ શક્તિઓ માનવીને ત્રાસ આપે છે. પ્રાચીન કાળમાં ઋષિ-મુનિઓના યજ્ઞોમાં રાક્ષસો વિઘ્ન લાવતા, એવી અનેક કથાઓ વેદ-પુરાણોમાં છે.

મહાશિવરાત્રિ

ભગવાન શિવ રાત્રિના પ્રહરમાં વિશ્રામ કરે છે. તે પ્રહરને, અર્થાત્ શિવજીના વિશ્રામકાળને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે.શિવજી વૈરાગ્યના દેવતા છે.

ગણપતિપૂજનનું મહત્વ

અધ્યાત્મશાસ્ત્રની દૃષ્ટિએ પ્રત્યેક દેવતા એટલે વિશિષ્ટતત્વ. ગણેશતત્વ આકર્ષિત કરવા માટે જેવી રીતે ગણપતિને લાલ ફૂલ, દૂર્વા, શમીપત્રો (પાંદડાં), મંદારનાં પાન ઇત્યાદિ ચઢાવાય છે.

વિવિધ રાગોમાં ગાયેલા દેવીના મંત્રોનું કુંડલિનીચક્રો નાડીઓ પર થયેલું પરિણામ

‘વિવિધ રાગોમાં ગાયેલા દેવીના મંત્રનું સાંભળનારના કુંડલિનીચક્રો પર, તેમજ સુષુમ્‍ણા, ઇડા અને પિંગળા આ નાડીઓ પર સૂક્ષ્મમાંથી શું પરિણામ થાય છે.