સાત્વિક ઉદબત્તીમાં વાંસના લાકડાનો ઉપયોગ કરવા છતાં પણ આધ્યાત્મિક દૃષ્ટિએ લાભ જ થવો

વાતાવરણમાં સારી તેમજ ખરાબ (અનિષ્ટ) શક્તિઓ કાર્યરત હોય છે. સારા કામમાં સારી શક્તિઓ માનવીની સહાયતા કરે છે, જ્યારે અનિષ્ટ શક્તિઓ માનવીને ત્રાસ આપે છે. પ્રાચીન કાળમાં ઋષિ-મુનિઓના યજ્ઞોમાં રાક્ષસો વિઘ્ન લાવતા, એવી અનેક કથાઓ વેદ-પુરાણોમાં છે.

મહાશિવરાત્રિ

ભગવાન શિવ રાત્રિના પ્રહરમાં વિશ્રામ કરે છે. તે પ્રહરને, અર્થાત્ શિવજીના વિશ્રામકાળને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે.શિવજી વૈરાગ્યના દેવતા છે.

ગણપતિપૂજનનું મહત્વ

અધ્યાત્મશાસ્ત્રની દૃષ્ટિએ પ્રત્યેક દેવતા એટલે વિશિષ્ટતત્વ. ગણેશતત્વ આકર્ષિત કરવા માટે જેવી રીતે ગણપતિને લાલ ફૂલ, દૂર્વા, શમીપત્રો (પાંદડાં), મંદારનાં પાન ઇત્યાદિ ચઢાવાય છે.

વિવિધ રાગોમાં ગાયેલા દેવીના મંત્રોનું કુંડલિનીચક્રો નાડીઓ પર થયેલું પરિણામ

‘વિવિધ રાગોમાં ગાયેલા દેવીના મંત્રનું સાંભળનારના કુંડલિનીચક્રો પર, તેમજ સુષુમ્‍ણા, ઇડા અને પિંગળા આ નાડીઓ પર સૂક્ષ્મમાંથી શું પરિણામ થાય છે.

વિએતનામ માટે આદર્શ બનેલા છત્રપતિ શિવાજી મહારાજ !

થોડા વર્ષો પહેલાં વિએતનામનાં મહિલા પરરાષ્ટ્રમંત્રી ભારત ભ્રમણ માટે આવ્યા હતાં. રાજકીય શિષ્ટાચાર અનુસાર તેમને લાલ કિલ્લો અને મહાત્મા ગાંધીની સમાધિ બતાવવામાં આવ્યા.

જ્‍યેષ્‍ઠા ગૌરી

ભાદરવા માસમાં આવનારા ગૌરી (દેવી)-પૂજન કરીને અખંડ સૌભાગ્‍યપ્રાપ્તિ માટે સ્‍ત્રીઓ આ વ્રત કરે છે.

હૃદયરોગની શસ્‍ત્રક્રિયામાં ગાયત્રીમંત્ર અને ૐકારના વિશ્‍વવ્‍યાપી ચમત્‍કારી પરિણામોનાં કેટલાંક ઉદાહરણો

દેહલી સ્‍થિત એસ્‍કૉર્ટ હૃદય સંસ્‍થાનના સંચાલક (નિર્દેશક) ડૉ. નરેશ ત્રેહનનો એવો અનુભવ છે કે, રુગ્‍ણની હૃદયરોગની શસ્‍ત્રક્રિયા કરવા પહેલાં તેના દ્વારા જો ‘ૐ’નું ઉચ્‍ચારણ કરાવીએ, તો તેનો તેને ઘણો ફાયદો થાય છે. – ટાઇમ્‍સ ઑફ ઇંડિયા, (૧૪.૨.૨૦૦૩)