સાત્વિક ઉદબત્તીમાં વાંસના લાકડાનો ઉપયોગ કરવા છતાં પણ આધ્યાત્મિક દૃષ્ટિએ લાભ જ થવો
વાતાવરણમાં સારી તેમજ ખરાબ (અનિષ્ટ) શક્તિઓ કાર્યરત હોય છે. સારા કામમાં સારી શક્તિઓ માનવીની સહાયતા કરે છે, જ્યારે અનિષ્ટ શક્તિઓ માનવીને ત્રાસ આપે છે. પ્રાચીન કાળમાં ઋષિ-મુનિઓના યજ્ઞોમાં રાક્ષસો વિઘ્ન લાવતા, એવી અનેક કથાઓ વેદ-પુરાણોમાં છે.