મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયના શિબિરમાં સહભાગી બનેલા શિબિરાર્થીઓને થયેલી અનુભૂતિઓ

એસ્.એસ્.આર્.એફ્.ના સ્કાઈપ સત્સંગમાં ઉપસ્થિત રહ્યો ત્યારે પહેલીવાર ભાવની અનુભૂતિ થઈ. આ સમયે મને આનંદથી ડૂમો ભરાઈ આવ્યો અને મારી આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. હું ચંદ્રમા પર ઠેકડો મારીને જઈ શકીશ, એટલી ઉર્જા મારામાં આવી છે, એવું મને જણાતું હતું.

શ્રી બગલામુખીદેવી અને બ્રહ્માસ્ત્ર વિદ્યા

હિન્દુ રાષ્ટ્ર-સ્થાપનામાં આવતી બધી જ અડચણો દૂર થાય, પરાત્પર ગુરુ ડૉ. જયંત બાળાજી આઠવલેજીને ઉત્તમ આરોગ્ય અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય, તેમજ આગામી આપત્કાળમાં બધા સાધકોનું રક્ષણ થાય, તે માટે દિનાંક ૯.૧.૨૦૧૭ના દિવસે રામનાથી સ્થિત સનાતનના આશ્રમમાં બ્રહ્માસ્ત્રયાગનો આરંભ થયો.

સદગુરુ (સૌ.) ગાડગીળને પરમ પૂજ્ય અનંતાનંદ સાઈશ વિશે થયેલી અનુભૂતિ

એક સ્થાન પર પરમ દિવંગત
પરમ પૂજ્ય અનંતાનંદ સાઈશનું માનવ રૂપમાં દર્શન થવું અને ત્યારે જીવન કૃતાર્થ બની ગયું એવું લાગવું

શ્રદ્ધા અને અશ્રદ્ધા

ભગવાન પર દૃઢ શ્રદ્ધા રાખનારા શ્રેષ્ઠ ભક્ત સંત ગોરા કુંભારનું ઉદાહરણ જુઓ ! પગથી માટી ગૂંદતી વેળાએ તે ભગવાનના સ્મરણમાં એટલા તલ્લીન બની ગયા કે પગ નીચે તેમનું બાળક કચડાઈ રહ્યું છે, તેનું પણ તેમને ભાન ન રહ્યું ! તેથી ભગવાનને તેમના મૃત બાળકને જીવિત કરવાની ફરજ પડી. શ્રદ્ધા આવી હોવી જોઈએ ! ભક્ત પ્રહ્ લાદની શ્રદ્ધાને કારણે ભગવાનને પ્રગટ થવું પડ્યું.

ફટાકડા દ્વારા દેવતાઓનાં ચિત્રોનો થનારો અનાદર રોકો !

જ્યાં દેવતાઓનું નામ અથવા રૂપ હોય છે ત્યાં તે દેવતાનું તત્ત્વ હોય છે, અર્થાત્ સૂક્ષ્મરૂપથી દેવતાનું અસ્તિત્વ હોય છે ! લક્ષ્મીપૂજન પછી આપણે શ્રી લક્ષ્મીજી, શ્રીકૃષ્ણ ઇત્યાદિ દેવતાઓનાં અને રાષ્ટ્રપુરુષોનાં ચિત્રો રહેલા ફટાકડાઓ ફોડીએ છીએ. 

બ્રાહ્મતેજ પ્રદાન કરનારી સેવામાં સહભાગી થવાની સર્વત્રના પુરોહિતોને સોનેરી તક !

 ભાવિ કાળમાં મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયના માધ્યમ દ્વારા સંપૂર્ણ જગતમાંના જિજ્ઞાસુઓ માટે આધારસ્તંભ રહેલા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ૧૪ વિદ્યા અને ૬૪ કળાઓનું શિક્ષણ આપવામાં આવશે. ૧૪ વિદ્યાઓમાં સૌથી મહત્ત્વની વેદવિદ્યાનું અધ્યાપન કરીને આદર્શ અને સાત્ત્વિક પુરોહિતોનું ઘડતર કરવા માટે પ્રયત્નો કરવામાં આવશે.

સમજદાર અને સકારાત્મક રહેનારો ૫૩ ટકા આધ્યાત્મિક સ્તર ધરાવતો ઉચ્ચ સ્વર્ગલોકમાંથી પૃથ્વી પર જન્મેલો વલસાડ (ગુજરાત)નો કુ. કેતન સંદીપ મહાજન (વય ૧૨ વર્ષ) !

મારા મનમાં પુષ્કળ નકારાત્મક વિચાર આવ્યા પછી તે મને દષ્ટિકોણ આપે છે. ત્યારે મનની સ્થિતિ સારી થાય છે. તે નાનો હતો ત્યારે તેના હાથનો અસ્થિંભંગ થયો હતો. તે જોઈને મને રડવું આવતું હતું. તે સમયે તેણે મને કહ્યું, રડતી નહીં, પ.પૂ. ડૉક્ટરજીને પ્રાર્થના કર.
 

સનાતનનાં ૨૦મા સંત પૂ. (સૌ.) આશાલતા સખદેવદાદીનો દેહત્યાગ

સનાતનનાં ૨૦મા સંત પૂ. (સૌ.) આશાલતા સખદેવદાદીએ (વય ૮૧ વર્ષ) ૧૭ ઑગસ્ટના દિવસે સાંજે ૫.૧૦ કલાકે રામનાથી, ગોવા સ્થિત સનાતનના આશ્રમમાં દેહત્યાગ કર્યો.