‘ઇ ૨’ સ્વયંસૂસૂચના પદ્ધતિથી પોતાને શિક્ષા કરીને (ચીટીયો ભરીને) પ્રબળ સ્વભાવદોષ અને અહમ્ ઓછા કરી શકીએ !
આ પદ્ધતિમાં આપણે જ્યારે-જ્યારે અયોગ્ય વિચાર અથવા અયોગ્ય આચરણ કરીએ છીએ, ત્યારે-ત્યારે પોતાને તરત જ ચીટીયો ભરીએ છીએ. એમ કરવાથી શરીરને વેદના થાય છે. આ વેદના સહન ન કરવી પડે એ માટે મન તે અયોગ્ય આચરણ અથવા વિચાર છોડતું જાય છે.