સાધકોને અધ્‍યાત્‍મનું જ્ઞાન આપીને પ્રત્‍યેક ક્ષણે તેમનું ઘડતર કરનારાં સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળ !

ઉપર આકાશમાં ઈશ્‍વરનો ‘સર્વ્‍હર’ છે. તે શોધતો હોય છે કે, ‘કોની ‘હાર્ડ ડિસ્‍ક’ ખાલી છે ?’ જો આપણી ‘હાર્ડ ડિસ્‍ક’ પૂર્ણ ભરેલી હોય, તો ઈશ્‍વરનો ‘સર્વ્‍હર’ કહે છે, ‘હું અન્‍ય સ્‍થાન પર જાઉં છું, જ્‍યાં ‘હાર્ડ ડિસ્‍ક’ ખાલી હોય.

મૃત્‍યુના પ્રકાર, કાળ મૃત્‍યુ અને અકાળ મૃત્‍યુ (અપમૃત્‍યુ) થવાનાં કારણો અને મહામૃત્‍યુંજય મંત્ર તેમજ મૃત્‍યુંજય યાગનું મહત્વ!

શમિક ઋષિના પુત્ર ઋૃંગિ ઋષિને સદર અપમાન સહન ન થવાથી તેમણે પરિક્ષિત રાજાને ‘આજથી સાતમા દિવસે તને તક્ષક નાગ ડંખી જઈને તારું મૃત્‍યુ થશે’, એવો શાપ દેવાથી સાતમા દિવસે તક્ષક નાગ ડંખવાથી પરિક્ષિત રાજાનું મૃત્‍યુ થયું.

ગુરુકૃપાયોગ

ઈશ્‍વરપ્રાપ્‍તિ હેતુ દર દિવસે ઓછામાં ઓછા બે-ત્રણ કલાક શરીર, મન અને/અથવા બુદ્ધિ દ્વારા જે પ્રયત્ન કરવામાં આવે છે, તેને ‘સાધના’ કહેવાય છે.

ગુરુકૃપાયોગ અનુસાર સાધના

ગુરુકૃપાયોગ અનુસાર સાધના. ગુરુપ્રાપ્‍તિ થાય તે માટે અને ગુરુકૃપા સાતત્‍યથી થતી રહે તે માટે કરવાની સાધના એટલે ગુરુકૃપાયોગ અનુસાર સાધના.

સ્વભાવદોષ દૂર કરવા માટે ‘સ્વભાવદોષ -નિર્મૂલન પ્રક્રિયા’ !

સ્વભાવદોષ દૂર કરવા માટે ‘સ્વભાવદોષ -નિર્મૂલન પ્રક્રિયા’ ! સ્વભાવદોષ દૂર કરિ ને જીવનને સફળ તથા સુખમય બનાવી શકશે

પાર્થિવ શરીરનું વિદ્યુત શબદાહિનીથી દહન સર્વથા અયોગ્ય !

હિંદૂ ધર્મ અંતર્ગત દાહસંસ્કારનો વિચાર આધ્યાત્મશાસ્ત્રીય દૃષ્ટિકોણથી કરવાથી સમજમાં આવશે કે કાષ્ઠની ચિતા પર કરવામાં આવતા દાહસંસ્કાર માટે નહીં, પરંતુ અન્ય ઘટકોના કારણે (ઔેગિક પ્રદૂષણ, અપશિષ્ટ જળ ઇત્યાદિ) થનારું પ્રદૂષણ રોકવું આવશ્યક છે.

પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીના નિવાસી ઓરડામાં અને પરિસરમાં થયેલા બુદ્ધિઅગમ્ય પાલટ !

‘સનાતનના સાધકો આધ્યાત્મિક સંશોધનનો દૃષ્ટિકોણ રાખીને સાધનાને કારણે વ્યક્તિનું અંતર્મન, બાહ્યમન અને શરીર પર થનારા પરિણામોનો અભ્યાસ કરી રહ્યા છે.

યોગ્ય પ્રાયશ્ચિત્ત લઈ શકવું અને તે પૂર્ણ થવા માટે પરમેશ્વરે સહાયતા કરવી

આપણા પ્રારબ્ધ નષ્ટ થવા માટે આપણે સાધના કરીએ છીએ, પણ તેમાં ભૂલો થયા પછી જો યોગ્ય અને ખંત લાગીને પ્રાયશ્ચિત્ત ન લઈએ તો આપણી સાધના એળે જાય છે’.

સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળની સેવા વિશે અનુભવેલાં સૂત્રો અને તેમણે સાધના વિશે કરેલું માર્ગદર્શન

હું સાધકોના ઘરે જઈને તેમને મળું છું. કોઈકની આર્થિક સ્થિતિ સારી ન હોય, તો હું તેમના ઘરે જતી વેળાએ દૂધની થેલી, રસોઈ બનાવવા માટે શાકભાજી ઇત્યાદિ લઈ જાઉં છું.