ક્રાંતિવીર મદનલાલ ધિંગ્રા (૧૭ ઑગસ્‍ટ – બલિદાનદિન)

મદનલાલ ધિંગ્રા જેવા ક્રાંતિકારીઓના બલિદાનને કારણે જ આજે આપણે સ્‍વતંત્ર ભારતમાં જીવી શકીએ છીએ. અનેક રાજકારણીઓ આ બલિદાનને ભલે ભૂલી ગયા હોય, તો પણ તમે આ રીતે કૃતઘ્‍નતા કરશો નહીં !

વ્‍યાધિ-નિર્મૂલન માટે ઉપયોગમાં લેવાતા ૫ સહસ્ર વર્ષ કરતાં જૂની પરંપરા ધરાવનારાં ‘આયુરવસ્‍ત્રો’ !

આયુરવસ્‍ત્ર બનાવવા, આ એક પારંપારિક કળા છે. આ વસ્‍ત્રો પર પ્રક્રિયા કરવા માટે ૫૦ કરતાં વધારે વનસ્‍પતિઓના અર્કનો ઉપયોગ કરવામાં આવે છે.

ભારતીઓ દ્વારા શ્રીરામની સ્મૃતિઓનું અને નેપાળના હિંદુઓ દ્વારા સીતામાતાની સ્મૃતિઓનું જતન

ભારત અને નેપાળ આ બન્‍ને રાષ્‍ટ્રો હિંદુ બહુમતિ ધરાવે છે. એમ હોવા છતાં પણ ભારતીઓએ શ્રીરામચંદ્રજીની સ્‍મૃતિઓ કેવી રીતે જતન કરી છે અને નેપાળના હિંદુઓએ સીતામાતાની સ્‍મૃતિઓ કેવી રીતે જતન કરી છે.

દશેરા નિમિત્તે વિજયી લડાઈનું ઉદાહરણ વસઈની લડાઈમાં પેશવાઓનો પોર્ટુગીઝો સામે વિજય !

વસઈની લડાઈ પછી મરાઠાઓએ ઉત્તર કોંકણમાં તેમની ગોઠવણ કરી, તેમજ નૌકાદળને રહેલો ભય કાયમ માટે દૂર કર્યો. વસઈ અને મુંબઈની આસપાસના વિસ્‍તારમાં ખ્રિસ્‍તીઓનો પ્રભાવ ન્‍યૂન થયો અને હિંદુ ધર્મીઓને આશ્રય મળ્યો.

જગત્‌ના શૂર યોદ્ધામાંથી એક યોદ્ધા : બુંદેલખંડના પરાક્રમી મહારાજા છત્રસાલ બુંદેલા !

શિવાજી રાજાએ કહ્યું, ‘‘તમે તમારા પ્રદેશમાં જઈને લડો. તમારી માતૃભૂમિ અને જન્‍મભૂમિ સ્‍વતંત્ર કરવા માટે પ્રયાસ કરો.’’

પ્રાચીન કાળમાંની લાકડામાંથી બનાવેલી મૂર્તિ સિદ્ધ કરવાની અધ્‍યાત્‍મશાસ્‍ત્રીય પદ્ધતિ

ભારતને ઋષિ-મુનિઓની શ્રેષ્‍ઠ પરંપરા મળી છે. ઋષિ-મુનિઓએ લખેલા વેદ, ઉપનિષદો, પુરાણો ઇત્‍યાદિ ગ્રંથો માનવીને સર્વંકષ જ્ઞાન પ્રદાન કરે છે.

શ્રીનગરથી ૩૦ કિ.મી. અંતર પર તુલ્‍લમુલ્‍લ સ્‍થિત સુપ્રસિદ્ધ શ્રી ખીર ભવાનીદેવીનું મંદિર !

મહારાજા પ્રતાપ સિંહજીએ વર્ષ ૧૯૧૨માં આ મંદિર બંધાવ્‍યું હતું. ત્‍યાર પછી મહારાજા હરિ સિંહજીએ મંદિરની દેખભાળ અને સુશોભીકરણ કર્યું.

રાષ્‍ટ્રભક્તિનું બીજ વાવનારા નેતાજી સુભાષચંદ્ર બોસ !

નવી પેઢીએ જનરલ જી.ડી. બક્ષીનું ‘બોસ, ધ ઇંડિયન સામુરાઈ’ આ પુસ્‍તક અગત્‍યતાપૂર્વક વાંચવું જોઈએ. આ ધારિકા અથવા દસ્‍તાવેજો હાલમાં જ સાર્વજનિક થવાથી ગાંધીજીના સત્‍ય અને અહિંસાને કારણે નહીં પણ સુભાષચંદ્ર બોસને કારણે ભારત સ્‍વતંત્ર થયો હોવાનું સ્‍પષ્‍ટ થાય છે.

છત્તીસગઢ સ્‍થિત ઐતિહાસિક અને જાગૃત ધાર્મિક તેમજ પૌરાણિક સ્‍થાનો !

સદર ધુનિમાં પૂજારી કેવળ લાકડા નાખે છે. ‘તેની જે રાખ થાય છે, તે ક્યાં જાય છે ?’, એ આજ સુધી કોઈને પણ સમજાયું નથી.