ફળ-જ્યોતિષશાસ્ત્રમાંના મૂળભૂત ઘટકો : ગ્રહ, રાશિ અને કુંડળીમાંનાં સ્થાનો
હિંદુ ધર્મ અનુસાર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ માનવી જીવનનાં ઉદ્દેશો છે. કુંડળીમાંનાં ૧૨ સ્થાનો પરથી આ ૪ પુરુષાર્થોનો વિચાર કરવામાં આવે છે, અર્થાત્ તે પુરુષાર્થ સાધ્ય કરવા માટે ભાગ્યની અનુકૂળતા કેટલી છે, તેનો વિચાર કરવામાં આવે છે.