પુણ્‍યનદી ગોદાવરી

પ્રતિવર્ષે મહા સુદ એકમ થી દસમી સુધી આ રીતે ૧૦ દિવસ ગોદાવરી નદીના તીર પરના તીર્થક્ષેત્રે ‘શ્રી ગોદાવરી જન્‍મોત્‍સવ’ ઊજવવામાં આવે છે.

જ્‍યોતિષ અને વાસ્‍તુશાસ્‍ત્રના શનિગ્રહના સંદર્ભમાં વિચારો

‘આપણે જ્‍યોતિષ અને વાસ્‍તુશાસ્‍ત્ર અનુસાર શનિ ગ્રહનો વિચાર કરવાના છીએ. ચિંતન, ખડતર અનુષ્‍ઠાન, જપ-તપ, વૈરાગ્‍ય, સંન્‍યાસ આ બાબતો શનિ ગ્રહની અધિકાઈ હેઠળ આવે છે.

વિદુરનીતિ

એકાદ વૃદ્ધ જ્‍યારે કોઈએ કરેલી સેવા થકી આનંદી અને પ્રસન્‍ન થાય છે અને મનથી (અંત:કરણથી) તે સેવા કરનારાને આશીર્વાદ આપે છે.

કોરોના વિષાણુઓ કારણે નિર્માણ થયેલા આપત્તિજનક સમયમાં હિંદુ ધર્મ અનુસાર આચરણ કરવું સમગ્ર વિશ્વને બંધનકારક થવું

ભગવાને જ માનવીને હિંદુ ધર્મનો અભ્‍યાસ કરવા માટે ફરજ પાડવી અને અત્‍યલ્‍પ સમયગાળામાં વિશ્‍વભરમાં હિંદુ ધર્મનો પ્રસાર કરવો આ ભગવાને માનવી પર કરેલી મોટી કૃપા જ છે જે હિંદુ ધર્માચરણની છે.

દાસબોધ

શંકરાચાર્યજીના અદ્વૈત તત્વજ્ઞાનના આધાર પર ઊભી છે અને ભાગવતમાંની ભક્તિપ્રક્રિયાથી તેનો શણગાર સજાયેલો છે.

ગુજરાત સ્થિત પ્રાચીન ગણપતિ મંદિરની વિશિષ્ટતા અને મહત્વ

૫,૫૦૦ વર્ષ પહેલાં શ્રીકૃષ્ણ અને પાંડવોએ આ ગણપતિનું પૂજન કર્યું હતું. ‘આ ગણપતિની પૂજા કર્યા પછી શ્રીકૃષ્ણ ભગવાને દ્વારકામાં રહીને ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું’ એવું કહેવામાં આવે છે.

સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર અને તે પાછળનો વસ્‍તુનિષ્‍ઠ ઇતિહાસ

‘ક્રૂરકર્મા મહંમદ ગઝનીએ સોરઠ-સોમનાથનું ભવ્‍ય મંદિર ધ્‍વસ્‍ત કર્યું. ત્‍યાંની મૂર્તિઓ તોડી નાખી ! સોમનાથનું લિંગ તોડી નાખ્‍યું !! આ સોરઠ સોમનાથની પ્રતિષ્‍ઠાપના ૧૩ મે ૧૯૬૫ ના દિવસે ભવ્‍ય સમારંભ દ્વારા કરવામાં આવી.

ક્રાંતિકારી દામોદર હરિ ચાપેકર

સ્‍વરાષ્‍ટ્રપ્રેમ અને સ્‍વધર્મપ્રેમ આ બન્‍ને ભિન્‍ન બાબતો નથી જ; પરંતુ તે એકજ છે, આ વાત તેઓ ગળે ઉતારવાનો પ્રયત્ન કરતા હતા. તો પછી ‘અમારા ધર્મમાંના જે રીતરિવાજો છે, ભલે ને તે ગમે તેવા હોય, અમને પ્રિય છે.