શ્રીલંકા ખાતે સીતામાતાએ અગ્‍નિપરીક્ષા આપી, તે સ્‍થાન પર થયેલી અવિસ્‍મરણીય યાત્રા !

‘શ્રીલંકામાં શ્રીરામ, સીતા અને લક્ષ્મણ સાથે સંબંધિત અનેક સ્‍થાનો છે. વાલ્‍મીકિ રામાયણમાં મહર્ષિ વાલ્‍મીકિએ જે લખ્‍યું, તે અનુસાર બન્‍યું હોવાના અનેક પુરાવા શ્રીલંકામાં જોવા મળે છે. ‘સીતામાતાએ અગ્‍નિપરીક્ષા આપેલું સ્‍થાન’ આ એવું જ એક સ્‍થાન છે. આ સ્‍થાન જે ગામમાં છે, તે ગામનું નામ છે ‘દિવિરુંપોલા’.

ત્ર્યંબકેશ્‍વર જ્યોતિર્લિંગ

‘દક્ષિણ કાશી’ તરીકે પ્રખ્‍યાત એવું નાસિક પાસે આવેલું ‘ત્ર્યંબકેશ્‍વર’ એ જ્‍યોતિર્લિંગ છે. આ જ્‍યોતિર્લિંગ પર ૩ ટેકરાઓ છે અને તે બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશનાં પ્રતીક છે.

અરેયૂરુ (કર્ણાટક) સ્‍થિત શ્રી વૈદ્યનાથેશ્‍વર શિવજીના દર્શન કર્યા પછી શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને થયેલી અનુભૂતિઓ !

સહસ્રો વર્ષો પહેલાં હિમાલયમાંથી આવેલા દધીચિઋષિએ આ સ્‍થાન પર એક આશ્રમ બાંધ્‍યો હતો. તે આશ્રમમાં તેમણે એક જ્‍યોતિર્લિંગની સ્‍થાપના કરી હતી. આ આશ્રમમાં દધીચિઋષિ અન્‍ય ઋષિઓની સાથે દૈવી વનસ્‍પતિઓમાંથી ઔષધિઓ સિદ્ધ (તૈયાર) કરતા હતા.

સિંધુદુર્ગ જિલ્‍લાના પાનવળ, બાંદા સ્‍થિત ગૌતમારણ્‍ય આશ્રમનું મહત્ત્વ

પ.પૂ. નાંદોડકર મહારાજને કોઈ કારણોસર એક ગાય અને વાછરડું અર્પણ કરવા હતા. તેમણે જાણ્‍યું કે, ‘પ.પૂ. ભગવાનદાસ મહારાજ આ એક મોટા તપસ્‍વી સંત બાંદા ખાતે છે.’  ત્‍યારે પ.પૂ. નાંદોડકર મહારાજે પ.પૂ. ભગવાનદાસ મહારાજના આશ્રમમાં જ ગાય અર્પણ કરવાનું નક્કી કર્યું.

ધાયરી, પુણે ખાતે આવેલું સ્‍વયંભૂ દેવાલય શ્રી ધારેશ્‍વર !

ધારેશ્‍વર દેવાલય એ સાડાચાર એકર પરિસરમાં આવેલું છે. ચૈત્ર વદની ચોથના દિવસે શ્રી ધારેશ્‍વરની મોટી જાત્રા હોય છે. રાષ્‍ટ્ર અને ધર્મના રક્ષણ માટે આવશ્‍યક એવું આરાધનાનું બળ લોકોમાં નિર્માણ થાય એવી શિવજીનું રૂપ ધરાવતા શ્રી ધારેશ્‍વરનાં ચરણોમાં પ્રાર્થના !

બીરભૂમ (બંગાળ) ખાતેનાં મહાસ્‍મશાનમાં બિરાજમાન રહેલી શ્રી તારાદેવી !

‘૫૧ શક્તિપીઠોમાંથી ૫ શક્તિપીઠો બંગાળના બીરભૂમ જિલ્‍લામાં છે. બકુરેશ્‍વર, નાલાહાટી, બંદીકેશ્‍વરી, ફુલોરાદેવી અને તારાપીઠ આ તે શક્તિપીઠો છે.

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળે ચેન્‍નઈ ખાતેના પાર્થસારથિ મંદિરમાં લીધેલા દર્શન

આ દેવાલય ૮મા શતકમાં બાંધેલું છે. ત્‍યાર પછી રાજા કૃષ્‍ણદેવરાય અને રાજા પલ્‍લવે આ મંદિરમાં કેટલીક સુધારણા કરી. આ મંદિર વિશે એવી કથા કહેવામાં આવે છે કે, ‘તે સમયના રાજા સુમતીને શ્રીકૃષ્‍ણના પાર્થસારથિના રૂપમાં દર્શન લેવાની ઇચ્‍છા હતી.

ગુજરાત ખાતે સાળંગપુરનું કષ્‍ટભંજન હનુમાન મંદિર અને વેરાવળ ખાતેનું ‘ભાલકા તીર્થ’

સોમનાથ જ્‍યોતિર્લિંગથી ૧૦ કિ.મી. અંતર પર ‘વેરાવળ’ ગામ છે. યદુકુળનો નાશ થયા પછી અને દ્વારકાનગરી સમુદ્રમાં ડૂબી ગયા પછી શ્રીકૃષ્‍ણજી વેરાવળ ખાતેના પીપળાના વૃક્ષ નીચે બેઠા હતા.

વિલોભનીય દર્શન : હિમાચલ પ્રદેશના દૈવી અને આધ્‍યાત્‍મિક વિશિષ્‍ટતાઓ ધરાવતા ‘સૂર્યતાલ’ અને ‘ચંદ્રતાલ’ !

સૂર્યતાલ અને ચંદ્રતાલની આધ્‍યાત્‍મિક વિશિષ્‍ટતાઓનો આજ સુધી કોઈપણ ગ્રંથમાં કે અન્‍ય  ક્યાંય પણ સંદર્ભ નથી. કૈલાસ પર્વતને વિશ્‍વની ‘સુષમ્‍ના નાડી’ કહ્યું છે; પરંતુ વિશ્‍વની સૂર્યનાડી અને ચંદ્રનાડી વિશે ક્યાંય પણ સંદર્ભ મળતો નથી.

સિક્કિમમાંની ચીનની સીમા નજીક સ્થિત ‘હનુમાન ટોક’ એ જાગૃત દેવસ્થાન

સિક્કીમની રાજધાની ગંગટોકથી ૮ કિલોમીટરના અંતર પર હિમાલય પર્વતની તળેટીમાં ‘હનુમાન ટોક’ નામનું પવિત્ર સ્‍થાન વસેલું છે. આ પર્વતશિખરોમાં ‘હનુમાન ટોક’ એ એક ટેકરી છે. એવું કહેવાય છે કે, હનુમાનજીએ જ્‍યારે હિમાલયમાંથી સંજીવની વનસ્‍પતિ ધરાવતો દ્રોણગિરી પર્વત લઈને લંકાની દિશામાં ઉડાણ કર્યું.