ઇંડોનેશિયા ખાતેના જાવા દ્વીપ પર સ્‍થિત પ્રંબનન મંદિરમાંનું ‘રામાયણ’ નૃત્‍યનાટ્ય !

આજની ઘડીમાં ૯૫ ટકા મુસલમાન રહેલા ઇંડોનેશિયામાં ૪૦૦ વર્ષો પહેલાં બધા જ હિંદુ હતા’, આ વિધાનને ઇંડોનેશિયાના અનેક લોકો પીઠબળ આપે છે. મુસલમાન હોવા છતાં પણ અહીંના લોકોનાં નામો ‘વિષ્‍ણુ’, ‘સૂર્ય’, ‘રામ’, ‘ભીષ્‍મ’, ‘યુધિષ્‍ઠિર’, ‘ભીમ’ આ પ્રમાણે છે.

ઇંડોનેશિયામાંનાં અદ્વિતીય પ્રાચીન મંદિરો અને તેમનાં બાંધકામમાંની વિશિષ્‍ટતાઓ

વાસ્‍તુવિશારદોએ મંદિરોની બાંધણી એકાદ જોડણીના કોયડા પ્રમાણે કરેલી જોવા મળે છે. મંદિરોના સાવ શિખરો સુધીનું બાંધકામ કરતી વેળાએ મોટાં મોટાં પથ્થરો એકબીજા પર થનારી ઘર્ષણશક્તિના આધાર પર એકબીજામાં અટકાવ્‍યા છે.

ઇંડોનેશિયાના બાલી દ્વીપ (ટાપુ) પર આવેલાં વિવિધ મંદિરો અને તેમનો સંક્ષિપ્‍ત ઇતિહાસ

બાલીની રાજધાની દેનપાસર શહેરથી દક્ષિણ દિશામાં ૨૦ કિ.મી. અંતર પર પૂરા ઉલુવાતૂ આ મંદિર સમુદ્ર કિનારે છે. સમુદ્રસપાટીથી ૭૦ મીટર ઉંચાઈ પર રહેલી એક મોટી ટેકડી પર આ મંદિર છે.

જગતમાં અત્યંત જાગૃત જ્વાલામુખી રહેલા ઇંડોનેશિયામાંના પર્વતો બ્રોમો, સુમેરુ અને મેરાપીના દર્શન

સુમેરુ પર્વતનું સ્થાન આપણે શ્રી મહાલક્ષ્મીજીના ઉત્પત્તિ સ્થાન તરીકે કહી શકીએ. જ્યારે અમે સર્વ સાધકો અહીં શ્રી મહાલક્ષ્મીજીનું વર્ણન કરી રહ્યા હતા અને વિષ્ણુસ્તુતિ ગાઈ રહ્યા હતા, તે જ સમયે સુમેરુ પર્વતના ગર્ભમાં વિસ્ફોટ થયો