પ્રભુ શ્રીરામચંદ્રજીના સહવાસથી પાવન થયેલી અયોધ્યાનગરીમાંની પવિત્રતમ વાસ્તુ !
હનુમાનજીએ કહ્યું, ‘‘જ્યાં સુધી પૃથ્વી પર પ્રભુ શ્રીરામજીનું નામ છે, ત્યાં સુધી હું અહીં જ રોકાઈશ.’’ તે સમયે પ્રભુ શ્રીરામજીએ હનુમાનજીને તિલક કરીને સિંહાસન પર બેસાડ્યા.