ઇંડોનેશિયાના બાલી દ્વીપ (ટાપુ) પર આવેલાં વિવિધ મંદિરો અને તેમનો સંક્ષિપ્ત ઇતિહાસ
બાલીની રાજધાની દેનપાસર શહેરથી દક્ષિણ દિશામાં ૨૦ કિ.મી. અંતર પર પૂરા ઉલુવાતૂ આ મંદિર સમુદ્ર કિનારે છે. સમુદ્રસપાટીથી ૭૦ મીટર ઉંચાઈ પર રહેલી એક મોટી ટેકડી પર આ મંદિર છે.
બાલીની રાજધાની દેનપાસર શહેરથી દક્ષિણ દિશામાં ૨૦ કિ.મી. અંતર પર પૂરા ઉલુવાતૂ આ મંદિર સમુદ્ર કિનારે છે. સમુદ્રસપાટીથી ૭૦ મીટર ઉંચાઈ પર રહેલી એક મોટી ટેકડી પર આ મંદિર છે.
દેહૂ ખાતે વૈકુંઠગમન કરેલા સ્થાન પર શ્રીવિષ્ણુતત્ત્વ સાથે સંબંધિત ક્રિયાશક્તિ ત્યાંની ભૂમિમાં વમળના સ્વરૂપમાં કાર્યરત છે. તેને કારણે તે સ્થાનને અનન્યસાધારણ મહત્ત્વ છે. તેમજ સ્થળ, કાળ અને વૃક્ષ હલવાની તે ક્ષણના એકત્રિત સંયોગથી ભૂગર્ભમાંની શક્તિ કાર્યરત થાય છે અને વૈકુંઠમાંની વિષ્ણુ-ઊર્જા સ્થળને ૧૨:૦૨ કલાકે સ્પર્શ કરે છે.
સંત તુકારામ મહારાજની વિઠ્ઠલ પર અનન્ય શ્રદ્ધા હતી. તેથી સર્વ બાબતનો ત્યાગ તેઓ સહજતાથી કરી શક્યા. તુકારામ મહારાજજીની શ્રેષ્ઠતા ધ્યાનમાં આવ્યા પછી લોકો તેમનું સન્માન કરવા લાગ્યા.
તુકારામ મહારાજ આ ઠેકાણે કહે છે, સંસાર એટલે એક પ્રકારનું વ્યસન જ છે. વ્યસનાધીન લોકોને હરિની વ્યાપ્તિ સમજાતી નથી. જે લોકો સંસાર કરતા રહે છે, હરિ-ભજન કરતા નથી તેમનો બ્રહ્માંડમાં અખંડ નિવાસ રહેતો નથી.
મારે ઉત્તરદાયી સાધકોને તેવી રીતે પૂછવાની આવશ્યકતા નથી. હું કેવળ તેમને કહી દઉં છું. તેમની અનુમતિ લઈશ નહીં.’’ ત્યારે તેમણે કહ્યું, ‘ના, સહમતિ લઈને જ તેમ કરીશું !’
‘‘હું સંન્યાસી છું. એકવાર જ ભોજન કરું છું.’’ બાબાના તો પ્રાણ કંઠે આવ્યા; પણ પછી બધો જ ખુલાસો થયો ત્યારે તેમણે નૈવેદ્યની થાળીમાંથી કઢી અને બેસનચીકીનો સ્વીકાર કરીને (આ બન્ને વાનગીઓ શ્રી સાઈબાબાને પ્રિય હતી.) સ્વામીએ પોતે પ્રત્યક્ષ સાઈબાબા હોવાનો શુભ સંકેત આપ્યો.
ગોવા મુક્તિ પછી પણ તેમને ૧૪ વર્ષ કારાવાસ ભોગવવો પડ્યો. રાનડેની મુક્તિ માટે તત્કાલિન વિરોધપક્ષ નેતા અટલબિહારી બાજપેયીએ સંસદમાં અવાજ ઊઠાવ્યો હતો. માજી વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પણ રાનડેની મુક્તિ માટે પ્રયત્ન કર્યા.
મેજર ધ્યાનચંદે તેમની કારકિર્દી દરમ્યાન ૧ સહસ્રથી અધિક ગૉલ કર્યા હતા. વર્ષ ૧૯૫૬માં તેમને પદ્મભૂષણ પુરસ્કાર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
‘ઉત્તર પૂર્વ સરહદી પ્રદેશ એટલે જ પૂર્વાંચલમાંનું મહત્વનું રાજ્ય નાગાલૅંડ છે. વિશ્વનું એકમાત્ર ‘બાપ્ટીસ્ટ સ્ટેટ’ તરીકે તે ઓળખાય છે. ૯૦ ટકા લોકો પ્રોટેસ્ટંટ ખ્રિસ્તીઓ, તો ૭.૫ ટકા હિંદુ વસ્તી છે.
માનવીના શરીરમાં વચ્ચે નાભિમાં (દૂંટીમાં) ગૂંથાયેલી ઇડા, પિંગલા અને સુષુમ્ના નાડીઓ શરીરના અધો, મધ્ય અને ઊર્ધ્વ ભાગને ચૈતન્યથી નવડાવીને આહ્લાદિત કરે છે.