વીર્યવાન, બુદ્ધિસંપન્‍ન, મહાતેજસ્‍વી અને મહાબલી હનુમાન !

અંજનીમાતાએ ગર્જના કરીને પોતાના સ્‍તનમાંથી દૂધની સેર છોડી, જેથી તે સમયે સામેની પત્‍થરની ભીંતને ભેદીને તેના ત્રણ ટુકડા થયા. પોતાના ચોટલાને લંકા ફરતે વીંટાળીને લંકાને ઉપાડીને દેખાડી. ત્‍યારે પ્રભુ શ્રીરામચંદ્ર સમેત સહુ અચંબો પામ્‍યા. તેમણે અંજનીમાતાની પ્રશંસા કરી.

રુદ્રાવતાર હનુમાન

હનુમાન ૪ કારણોસર દેવી-દેવતાઓમાં શ્રેષ્‍ઠ છે. પહેલું કારણ એ છે કે સર્વ દેવી-દેવતાઓ પાસે પોત-પોતાની શક્તિઓ છે, પણ તે અલગ છે. જેમ કે વિષ્‍ણુની પાસે લક્ષ્મી, શિવની પાસે પાર્વતી; પણ હનુમાનની શક્તિ તેમનામાં જ સમાયેલી છે.

‘રામથી મોટું રામનું નામ’ આ વચન સાર્થક કરનારા ભક્ત શિરોમણિ હનુમાન !

ત્રેતાયુગમાં પ્રભુ શ્રીરામ અયોધ્‍યામાં રાજ કરી રહ્યા હતા. ત્‍યારે કાશીનરેશ સૌભદ્નના મનમાં પ્રભુ શ્રીરામને મળવા માટે ઇચ્‍છા જાગૃત થઈ. તેજ વેળાએ મહર્ષિ વિશ્‍વામિત્રના મનમાં પણ પ્રભુ શ્રીરામને મળવાની ઇચ્‍છા નિર્માણ થઈ.

ધર્મશાસ્‍ત્રના અજ્ઞાનને કારણે સમાજમાં પ્રચલિત હનુમાનજી વિશે અનેક વિચારો, પ્રથાઓ તથા રૂઢિઓ

કળિયુગમાં જ્‍યાં જ્‍યાં ભગવાન શ્રીરામના કથા-કિર્તન ઇત્યાદિ થતાં હોય છે, ત્‍યાં હનુમાનજી ગુપ્‍ત રૂપથી બિરાજમાન હોય છે.

હનુમાનજી તથા વાનરસેના

પંચમુખી હનુમાનજી વિશે અન્‍ય એક પૌરાણિક કથા પણ છે કે એક ‘મરિયલ’ નામનો દાનવ ભગવાન વિષ્‍ણુનું સુદર્શન ચક્ર ચોરી જાય છે અને જ્‍યારે આ વાતની હનુમાનજીને જાણ થાય છે, ત્‍યારે તેઓ આ ચક્ર પાછું મેળવીને ભગવાન વિષ્‍ણુને આપવાનો સંકલ્‍પ કરે છે.

હનુમાનજી દ્વારા લંકાદહન

રામાયણમાં કથા આવે છે કે હનુમાનજીએ લંકાનાં બધા ઘરો બાળી નાખ્‍યાં પરંતુ વિભીષણનું ઘર બાળ્યું નહીં. ‘जारा नगर निमिष इक माहिं, एक विभीषण कर गृह नाहिं ।’