રાજમાતા જિજાઊ !
મહારાષ્ટ્ર અને સંપૂર્ણ ભારતમાં મુગલોએ તેમજ વિજાપુરના સુલતાને ધમાચકડી મચાવી હતી. ‘રાષ્ટ્રરક્ષણ માટે સુપુત્ર આપ’, એવી પ્રાર્થના જિજાબાઈએ ભવાનીદેવીને કરી.
મહારાષ્ટ્ર અને સંપૂર્ણ ભારતમાં મુગલોએ તેમજ વિજાપુરના સુલતાને ધમાચકડી મચાવી હતી. ‘રાષ્ટ્રરક્ષણ માટે સુપુત્ર આપ’, એવી પ્રાર્થના જિજાબાઈએ ભવાનીદેવીને કરી.
માનવીની ‘જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિ’, આ ત્રણ અવસ્થાઓ હોય છે. ભક્તોએ કુંભપર્વમાં ત્રણેય નદીઓના સંગમમાં સ્નાન કર્યા પછી તેમને આ ત્રણેય અવસ્થાઓ પાર કરીને ‘તુર્યા’ આ ઉચ્ચતમ આધ્યાત્મિક અવસ્થા વહેલી પ્રાપ્ત થાય છે.
નવી પેઢીને શિક્ષણ આપવા માટે તિલક અને આગરકરે ચિપળૂણકર સાથે વર્ષ ૧૮૮૦માં ‘ન્યૂ ઇંગ્લીશ સ્કૂલ’ શાળાની સ્થાપના કરી.
દેવાલયમાં અથવા ગર્ભગૃહમાં ઘોંઘાટ કરવો નહીં. ઘોંઘાટને કારણે દેવાલયમાંની સાત્વિકતા ઓછી થાય છે.
ડાબી બાજુ સૂંઢ રહેલી મૂર્તિ એટલે વામમુખી ગણપતિ. વામ એટલે ડાબી બાજુ અથવા ઉત્તર દિશા. ડાબી બાજુએ ચંદ્રનાડી છે, તે શીતળતા આપે છે. તેમજ ઉત્તર દિશા અધ્યાત્મને પૂરક છે, આનંદદાયી છે; એટલા માટે મોટા ભાગે વામમુખી ગણપતિ પૂજામાં મૂકાય છે.
શ્રી ગણેશમૂર્તિની સાથે જ નિર્માલ્યનું પણ વિસર્જન કરવાનું હોય છે. નિર્માલ્યમાંનું ચૈતન્ય પાણીમાં વિસર્જિત થવાથી પાણી દ્વારા તે ચૈતન્યનો સમષ્ટિ સ્તર પર લાભ થાય છે.
હિદુઓનાં ધાર્મિક તહેવારોના વિડંબનનું એક ઉદાહરણ એટલે શ્રી ગણેશમૂર્તિના વિસર્જનના સરઘસ સમયે કરવામાં આવતું વિકૃત નૃત્ય !
ધર્મપરિવર્તન નકારવાથી ઔરંગઝેબે રાજાની આંખો ફોડી નાંખી, જીભ કાપી નાંખી. ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા આ રાજા ઇતિહાસમાં અમર થઈ ગયા.
શ્રીવત્સ ચિહ્ન તરીકે ઓળખાણ ધરાવનારા તે ધોળા રંગનો કેશકલાપ, એટલે એક રીતે જેને ન તો આદિ છે અને ન તો અંત, એવા નિર્ગુણ પરમેશ્વરનું સગુણ ચિહ્ન છે !
પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, વનવાસ માટે ભગવાન શ્રીરામ પ્રયાગ ખાતે ભરદ્વાજ ઋષિ પાસે આવ્યા, ત્યારે ભરદ્વાજ ઋષિએ તેમને જમના તટ પર રહેલા અક્ષયવટનો મહિમા કહી સંભળાવ્યો