રાજમાતા જિજાઊ !

મહારાષ્‍ટ્ર અને સંપૂર્ણ ભારતમાં મુગલોએ તેમજ વિજાપુરના સુલતાને ધમાચકડી મચાવી હતી. ‘રાષ્‍ટ્રરક્ષણ માટે સુપુત્ર આપ’, એવી પ્રાર્થના જિજાબાઈએ ભવાનીદેવીને કરી. 

કુંભમેળામાં રાજયોગી સ્‍નાન સમયે ગંગા, જમના અને સરસ્‍વતી નદીઓના સંગમમાં સ્‍નાન કરવાથી થનારા આધ્‍યાત્‍મિક લાભ !

માનવીની ‘જાગૃતિ, સ્‍વપ્ન અને સુષુપ્‍તિ’, આ ત્રણ અવસ્‍થાઓ હોય છે. ભક્તોએ કુંભપર્વમાં ત્રણેય નદીઓના સંગમમાં સ્‍નાન કર્યા પછી તેમને આ ત્રણેય અવસ્‍થાઓ પાર કરીને ‘તુર્યા’ આ ઉચ્‍ચતમ આધ્‍યાત્‍મિક અવસ્‍થા વહેલી પ્રાપ્‍ત થાય છે.

ગણેશમૂર્તિ

ડાબી બાજુ સૂંઢ રહેલી મૂર્તિ એટલે વામમુખી ગણપતિ. વામ એટલે ડાબી બાજુ અથવા ઉત્તર દિશા. ડાબી બાજુએ ચંદ્રનાડી છે, તે શીતળતા આપે છે. તેમજ ઉત્તર દિશા અધ્યાત્મને પૂરક છે, આનંદદાયી છે; એટલા માટે મોટા ભાગે વામમુખી ગણપતિ પૂજામાં મૂકાય છે.

સંકટકાળમાં ગણેશમૂર્તિનું વિસર્જન કેવી રીતે કરવું ?

શ્રી ગણેશમૂર્તિની સાથે જ નિર્માલ્યનું પણ વિસર્જન કરવાનું હોય છે. નિર્માલ્યમાંનું ચૈતન્ય પાણીમાં વિસર્જિત થવાથી પાણી દ્વારા તે ચૈતન્યનો સમષ્ટિ સ્તર પર લાભ થાય છે.

સ્‍વરાજ્‍યના બીજા છત્રપતિ રાજા સંભાજી ! 

ધર્મપરિવર્તન નકારવાથી ઔરંગઝેબે રાજાની આંખો ફોડી નાંખી, જીભ કાપી નાંખી. ધર્મ માટે પોતાના પ્રાણ ન્‍યોછાવર કરનારા આ રાજા ઇતિહાસમાં અમર થઈ ગયા.

શ્રીવિષ્‍ણુના દિવ્‍ય દેહ પર વિલસતું ‘શ્રીવત્‍સ’ ચિહ્‌ન

શ્રીવત્‍સ ચિહ્‌ન તરીકે ઓળખાણ ધરાવનારા તે ધોળા રંગનો કેશકલાપ, એટલે એક રીતે જેને ન તો આદિ છે અને ન તો અંત, એવા નિર્ગુણ પરમેશ્‍વરનું સગુણ ચિહ્‌ન છે !

બ્રહ્મા, વિષ્‍ણુ અને શિવનું રૂપ એટલે પ્રયાગરાજ સ્‍થિત લાખો વર્ષોથી અસ્‍તિત્‍વ ધરાવતો પરમપવિત્ર ‘અક્ષયવટ’ !

પુરાણમાં કહેવામાં આવ્‍યું છે કે, વનવાસ માટે ભગવાન શ્રીરામ પ્રયાગ ખાતે ભરદ્વાજ ઋષિ પાસે આવ્‍યા, ત્‍યારે ભરદ્વાજ ઋષિએ તેમને જમના તટ પર રહેલા અક્ષયવટનો મહિમા કહી સંભળાવ્‍યો