શ્રી સંત તુલસીદાસનું જીવન ચરિત્ર
“પ્રાણનાથ, તમે મારા પર જેટલો પ્રેમ કરો છો, તેટલો જો શ્રીરામના ચરણોમાં રાખશો, તો તમારા જન્મનું સાર્થક થશે.” તેના આ ઉદ્દગાર સાંભળીને તુલસીદાસજી વિરક્ત થયા. તેમના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો.
“પ્રાણનાથ, તમે મારા પર જેટલો પ્રેમ કરો છો, તેટલો જો શ્રીરામના ચરણોમાં રાખશો, તો તમારા જન્મનું સાર્થક થશે.” તેના આ ઉદ્દગાર સાંભળીને તુલસીદાસજી વિરક્ત થયા. તેમના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો.
‘આ બાણ પશ્ચિમ દિશામાં જે ઠેકાણે પડશે, તેટલી પહોળાઈ ધરાવતો અને સહ્યાદ્રી પર્વતની લંબાઈ જેટલો પ્રદેશ મને આપ !, આ રીતે સમુદ્રનો જે પૃષ્ઠભાગ ઉપર આવ્યો, તે ભૂમિને અપરાન્ત કહેવાય છે. કન્યાકુમારીથી ઉત્તર ભણી ભૃગુકચ્છ સુધીનો આ પ્રદેશ છે.
મહર્ષિ વ્યાસની મહાન ગ્રંથ રચનાને કારણે તેમને આદિગુરુ કહેવામાં આવે છે. (શૈવ સંપ્રદાય અનુસાર શિવજીને, તો દત્ત સંપ્રદાય અનુસાર દત્ત ભગવાનને આદિગુરુ કહેવામાં આવે છે.) અષાઢ માસની પૂનમને દિવસે ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શિષ્યગણ ગુરુપૂર્ણિમા ઊજવે છે.
રાજ્યના સંદર્ભમાં થનારી વિશિષ્ટતાપૂર્ણ ઘટનાઓનું જ્ઞાન તે કાળના ઋષિઓને વિવિધ પ્રકારે થતું હતું અને તેવો સંદેશ તેઓ રાજાને આપતા હતા.
ભક્તિમાર્ગનું મહત્ત્વ, સ્વરૂપ અને ભક્તિમાર્ગની આવશ્યકતા આ સૂત્રો દ્વારા નારદમુનિએ ટૂંકમાં પણ વ્યવસ્થિત રીતે ‘નવવિધા ભક્તિના રહસ્યો’ વિશદ કર્યા છે.
‘‘હિંદુ ધર્મનું ઉજ્જવલ સ્વરૂપ સારી રીતે જાણીને એવા પ્રકારનો ધર્મ અમારા દેશમાં નિર્માણ થયો, એજ અમારું અમૂલ્ય ધન અને બળ અને તેનો આખા વિશ્વમાં પ્રસાર કરવો, એજ અમારું ખરું કર્તવ્ય’,
સંત વેણાબાઈનો જન્મ વર્ષ ૧૬૨૭માં એક બ્રાહ્મણ કુટુંબમાં થયો. તેઓ રાધિકાબાઈ અને ગોપજીપંત ગોસાવીનાં દીકરી. સંત વેણાબાઈની સમાધિ સજ્જનગઢ ખાતે છે.
પશ્ચિમીઓ જેવા સ્વાભિમાની લોકોમાં વૈદિક સંસ્કૃતિનું રહસ્ય વિશદ કરીને તેમણે વૈદિક ધર્મ વિશે જિજ્ઞાસા વધારવાનું મહાન કાર્ય સ્વામી વિવેકાનંદ સિવાય અન્ય કોઈએ કર્યું નથી. રામકૃષ્ણ મિશનની સ્થાપના કરીને તેમણે પોતાના ગુરુદેવનો સંદેશ અમર કર્યો.
અંદમાનમાં સ્વાતંત્રવીર સાવરકર કુરાન વાંચવા માટે ઉર્દૂ ભાષા શીખ્યા. સ્વતંત્રતાવીર સાવરકરે અંદમાનમાં શુદ્ધિકરણનું આંદોલન ચલાવ્યું.
ઉત્સાહી માનવો માટે અસાધ્ય એવું કાંઈ હોતું નથી. પોતાના ધ્યેયમાર્ગ પર તે ક્રમણ કરવા લાગે કે, તેમના માટે યશના બારણાં ખુલી જાય છે. તેની જ એક પ્રતીતિ તરીકે વર્ષ ૧૯૧૫માં તેમના આ કાર્યના સંદર્ભમાં તેમના જીવનમાં એક મોટી તક મળી