સંત વેણાબાઈ
સંત વેણાબાઈનો જન્મ વર્ષ ૧૬૨૭માં એક બ્રાહ્મણ કુટુંબમાં થયો. તેઓ રાધિકાબાઈ અને ગોપજીપંત ગોસાવીનાં દીકરી. સંત વેણાબાઈની સમાધિ સજ્જનગઢ ખાતે છે.
સંત વેણાબાઈનો જન્મ વર્ષ ૧૬૨૭માં એક બ્રાહ્મણ કુટુંબમાં થયો. તેઓ રાધિકાબાઈ અને ગોપજીપંત ગોસાવીનાં દીકરી. સંત વેણાબાઈની સમાધિ સજ્જનગઢ ખાતે છે.
પશ્ચિમીઓ જેવા સ્વાભિમાની લોકોમાં વૈદિક સંસ્કૃતિનું રહસ્ય વિશદ કરીને તેમણે વૈદિક ધર્મ વિશે જિજ્ઞાસા વધારવાનું મહાન કાર્ય સ્વામી વિવેકાનંદ સિવાય અન્ય કોઈએ કર્યું નથી. રામકૃષ્ણ મિશનની સ્થાપના કરીને તેમણે પોતાના ગુરુદેવનો સંદેશ અમર કર્યો.
અંદમાનમાં સ્વાતંત્રવીર સાવરકર કુરાન વાંચવા માટે ઉર્દૂ ભાષા શીખ્યા. સ્વતંત્રતાવીર સાવરકરે અંદમાનમાં શુદ્ધિકરણનું આંદોલન ચલાવ્યું.
ઉત્સાહી માનવો માટે અસાધ્ય એવું કાંઈ હોતું નથી. પોતાના ધ્યેયમાર્ગ પર તે ક્રમણ કરવા લાગે કે, તેમના માટે યશના બારણાં ખુલી જાય છે. તેની જ એક પ્રતીતિ તરીકે વર્ષ ૧૯૧૫માં તેમના આ કાર્યના સંદર્ભમાં તેમના જીવનમાં એક મોટી તક મળી
ઈશ્વર નિર્ગુણ-નિરાકાર અને સગુણ-સાકાર પણ છે. નિરાકાર ચેતન રૂપમાં સૃષ્ટિમાં સમાયેલા છે. તેમના વિના ક્યાંય પણ કશું જ નથી. જેવી રીતે વસ્ત્રમાં સૂતર અને મોજાંમાં પાણી હોય છે, તેવી રીતે તેઓ સર્વત્ર છે. તેમના વિના વિશ્વમાં કોઈ સત્તા નથી.
‘ભગવાન કૃષ્ણ સાથે રહેતી સમયે અને તેમની ભક્તિ કરતી સમયે ગોપીઓને તેમના દર્શનની ઇચ્છા થતી હતી, તે પ્રમાણે રામકૃષ્ણને શ્રીકૃષ્ણના દર્શનની ઇચ્છા થઈ. એક સ્ત્રીના દૃષ્ટિકોણમાંથી શ્રીકૃષ્ણની ભક્તિ કરતી વેળાએ તેઓ સ્ત્રી જેવા દેખાવા અને વર્તન કરવા લાગ્યા.
દેહૂ ખાતે વૈકુંઠગમન કરેલા સ્થાન પર શ્રીવિષ્ણુતત્ત્વ સાથે સંબંધિત ક્રિયાશક્તિ ત્યાંની ભૂમિમાં વમળના સ્વરૂપમાં કાર્યરત છે. તેને કારણે તે સ્થાનને અનન્યસાધારણ મહત્ત્વ છે. તેમજ સ્થળ, કાળ અને વૃક્ષ હલવાની તે ક્ષણના એકત્રિત સંયોગથી ભૂગર્ભમાંની શક્તિ કાર્યરત થાય છે અને વૈકુંઠમાંની વિષ્ણુ-ઊર્જા સ્થળને ૧૨:૦૨ કલાકે સ્પર્શ કરે છે.
સંત તુકારામ મહારાજની વિઠ્ઠલ પર અનન્ય શ્રદ્ધા હતી. તેથી સર્વ બાબતનો ત્યાગ તેઓ સહજતાથી કરી શક્યા. તુકારામ મહારાજજીની શ્રેષ્ઠતા ધ્યાનમાં આવ્યા પછી લોકો તેમનું સન્માન કરવા લાગ્યા.
તુકારામ મહારાજ આ ઠેકાણે કહે છે, સંસાર એટલે એક પ્રકારનું વ્યસન જ છે. વ્યસનાધીન લોકોને હરિની વ્યાપ્તિ સમજાતી નથી. જે લોકો સંસાર કરતા રહે છે, હરિ-ભજન કરતા નથી તેમનો બ્રહ્માંડમાં અખંડ નિવાસ રહેતો નથી.
મારે ઉત્તરદાયી સાધકોને તેવી રીતે પૂછવાની આવશ્યકતા નથી. હું કેવળ તેમને કહી દઉં છું. તેમની અનુમતિ લઈશ નહીં.’’ ત્યારે તેમણે કહ્યું, ‘ના, સહમતિ લઈને જ તેમ કરીશું !’