ગુરુ-શિષ્ય સંબંધ
ગુરુપ્રાપ્તિ થવા માટે એકાદ અધ્યાત્મદૃષ્ટિએ ઉન્નતનું મન જીતવું પડે છે, જ્યારે અખંડ ગુરુકૃપા થવા માટે ગુરુનું મન સાતત્યથી જીતવું પડે છે. એનો સહેલો માર્ગ એટલે ઉન્નતોને અને ગુરુને અપેક્ષિત હોય તે કરતા રહેવું.
ગુરુપ્રાપ્તિ થવા માટે એકાદ અધ્યાત્મદૃષ્ટિએ ઉન્નતનું મન જીતવું પડે છે, જ્યારે અખંડ ગુરુકૃપા થવા માટે ગુરુનું મન સાતત્યથી જીતવું પડે છે. એનો સહેલો માર્ગ એટલે ઉન્નતોને અને ગુરુને અપેક્ષિત હોય તે કરતા રહેવું.
શિષ્યની સાધના જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ તેનામાં ગુરુ પ્રત્યે શરણાગતભાવ વધતો જાય છે. આ અવસ્થામાં તેને ભાન રહે છે કે ગુરુ જ બધું કરે છે અને તેઓ જ મારી પાસેથી સાધના કરાવી શકે છે. તેનાથી તેનો અહં ઘણો ઓછો થયો હોય છે. કર્તાપણાનો ભાવ પણ ઘટી ગયો હોય છે.
હિંદુ સંસ્કૃતિમાં ગુરુદેવને ભગવાન કરતાંયે મોટું સ્થાન આપ્યું છે; કારણકે ભગવાન નહીં, ગુરુદેવ સાધકને ઈશ્વરપ્રાપ્તિ કરી લેવા માટે પ્રત્યક્ષ સાધના શીખવે છે, તેની પાસે તે કરાવી લે છે અને ઈશ્વરપ્રાપ્તિ પણ કરાવી આપે છે !
અષાઢ સુદ પક્ષ અગિયારસથી કારતક સુદ પક્ષ અગિયારસ સુધીના ચાર મહિનાના સમયગાળાને ચાતુર્માસ કહે છે.
પરાત્પર ગરુ શ્રી શ્રી જયંત બાળાજી આઠવલેજીના અમૃત મહોત્સવ નિમિત્તે ૨૩ મે ના દિવસે સોળસુંભા સ્થિત ‘શ્રી અંબેમાતા મંદિર’ માં સ્વચ્છતા અભિયાન આયોજિત કરવામાં આવ્યું હતું
મે ૨૦૧૬માં પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના ૭૪મા જન્મોત્સવ સમારંભ સમયે મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય અંતર્ગત સંગીત વિભાગનો આરંભ થયો હોવાનું ઘોષિત કરવામાં આવ્યું.
સૂક્ષ્મ ચિત્રો એટલે નરી આંખે ન દેખાય તેવા અદૃશ્ય વાતોનાં સૂક્ષ્મ દૃષ્ટિથી દોરેલાં ચિત્રો અને સૂક્ષ્મ પરીક્ષણો એટલે પંચજ્ઞાનેંદ્રિયો, મન તેમજ બુદ્ધિની વપરાશ વિના સૂક્ષ્મ પંચજ્ઞાનેંદ્રિયો, સૂક્ષ્મ કર્મેંદ્રિયો, સૂક્ષ્મ મન તેમજ સૂક્ષ્મ બુદ્ધિની સહાયતાથી અથવા સહાયતા વિના જીવાત્મા અથવા શિવાત્માએ કરેલાં પરીક્ષણો.
સાધકોએ નૃત્ય કરતી વેળાએ ભૂમિકા સાથે એકરૂપ થવું ઘણું મહત્ત્વનું છે. લાસ્ય નૃત્ય કરતી વેળાએ પોતે સાચે જ પાર્વતી છીએ એવો ભાવ હોવો જોઈએ. અન્ય સમયે મૂર્તિ ભણી મૂર્તિ તરીકે જોવામાં આવે છે, ઈશ્વર તરીકે નહીં; પણ નૃત્ય કરતી વેળાએ આપણે આપણી સામે સાચે જ શ્રીરામ ઊભા છે , એમ સમજીને તેમનો શણગાર કરવો, તેમની પૂજા કરવી ઇત્યાદિ કરવું જોઈએ.
શ્રીગણેશની સાત્ત્વિક મૂર્તિ સિદ્ધ કરતી વેળાએ પ.પૂ. ડૉક્ટરજી પ્રત્યેક તબક્કે અનેક સુધારણાઓ જણાવતા. કોઈપણ વિકલ્પ આવ્યા વિના તે સુધારણાઓ સ્વીકારીને પ.પૂ. ડૉક્ટરજીને અપેક્ષિત એવી સેવા થાય ત્યાં સુધી પ્રયત્ન કરવા જોઈએ, એવું મને તીવ્રતાથી લાગતું હતું.
હું કલાનું શિક્ષણ લેતી હતી તે સમયે જે શીખવા મળી નહીં, તેવી ઝીણવટો પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ સાધના કરવા લાગ્યા પછી મને શીખવી. કલામાંની સેવા એ સાધના જ છે , એ પણ તેમણે જ અમારા મન પર અંકિત કર્યું. આપણે પોતાની સેવા ભગવાનને અર્પણ કરી રહ્યા છીએ, આ અહં જાળવવાને બદલે મારે ભગવાનની વધારે નજીક … Read more