ગુરુ-શિષ્ય સંબંધોના તાંતણા ઘટ્ટ રીતે ગૂંથનારો કૃતજ્ઞતાભાવ !
‘કૃતજ્ઞતા’ આ શબ્દ અર્થાત્ કોઈકે મારા પર કાંઈક ઉપકાર કર્યા પછી ઉત્સ્ફૂર્ત રીતે વ્યક્ત કરવાની ભાવના છે. પ્રત્યક્ષમાં ઈશ્વર જ બધા માટે બધું જ કરતા હોય છે. મારા ઈશ્વર અને સર્વેસર્વા સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજી એ જ છે. પ્રત્યેક પ્રસંગમાં મેં તેમના પ્રત્યે કૃતજ્ઞતાભાવ વ્યક્ત કરવાથી મારા મન અને બુદ્ધિનો લય થઈને મને આત્માનંદ મળે છે.