શ્રી રામનવમી નિમિત્તે ઠેર-ઠેર ‘રામનામ સંકીર્તન’ અભિયાનનું આયોજન કરો !

‘રામરાજ્‍ય’ની સ્‍થાપના થાય તેવી મનોકામના રાખતા ધર્મનિષ્‍ઠ હિંદુઓએ વિસ્‍તારના મંદિરોમાં એકત્ર થઈને ‘શ્રી રામ જય રામ જય જય રામ’ નામજપ સામૂહિક રીતે કરવો, એવું આ અભિયાનનું સ્‍વરૂપ છે.

વૈદ્યકીય ક્ષેત્રમાંની ગેરપ્રવૃત્તિઓ વિશે ‘બ્રિટિશ મેડિકલ જર્નલ’નાં પ્રથમ મહિલા સંપાદક શ્રીમતી ફિઓના ગૉડલીએ કરેલું ભાષ્‍ય !

મને ભારત દેશ પુષ્‍કળ ગમે છે. આ અતિશય સુંદર દેશ છે. હું બે વર્ષ પછી અહીં આવી. થોડા દિવસો પહેલાં મેં ભારતના વાતાવરણ વિશે જે કાંઈ વાંચ્‍યું અને જોયું હતું, તેના કરતાં અહીંનું વાતાવરણ ઘણું સારું છે. લોકોની માનસિકતામાં સકારાત્‍મક પાલટ થઈ રહ્યો છે.

ઉમરગામમાં મંદિર સ્વચ્છતા અભિયાન

પરાત્પર ગરુ શ્રી શ્રી જયંત બાળાજી આઠવલેજીના અમૃત મહોત્સવ નિમિત્તે ૨૩ મે ના દિવસે સોળસુંભા સ્થિત ‘શ્રી અંબેમાતા મંદિર’ માં સ્વચ્છતા અભિયાન આયોજિત કરવામાં આવ્યું હતું