પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના માર્ગદર્શન અનુસાર શ્રી ગણેશમૂર્તિ ઘડતી વેળાએ શીખવા મળેલાં સૂત્રો

શ્રીગણેશની સાત્ત્વિક મૂર્તિ સિદ્ધ કરતી વેળાએ પ.પૂ. ડૉક્ટરજી પ્રત્યેક તબક્કે અનેક સુધારણાઓ જણાવતા. કોઈપણ વિકલ્પ આવ્યા વિના તે સુધારણાઓ સ્વીકારીને પ.પૂ. ડૉક્ટરજીને અપેક્ષિત એવી સેવા થાય ત્યાં સુધી પ્રયત્ન કરવા જોઈએ, એવું મને તીવ્રતાથી લાગતું હતું.