સંગીત ચિકિત્‍સાને કારણે દુઃસાધ્‍ય બીમારીઓ પર ઉપચાર કરવા સંભવ !

‘રુગ્‍ણોની માનસિક સ્‍થિતિમાં સુધાર જોવા મળવાની સાથે જ તેમની ઉદાસીનતાનું પ્રમાણ પણ ઓછું થયું અને ઉત્‍સાહમાં વૃદ્ધિ થઈ છે’, એવું સંશોધન દ્વારા સ્‍પષ્‍ટ થયું.

ભારતીય શાસ્‍ત્રીય સંગીતની નિર્મિતિ અને તેની આધ્‍યાત્‍મિક વિશિષ્‍ટતાઓ

જે રાગોમાં સાત સ્‍વર હોય છે તેમને ‘પૂર્ણરાગ’ કહેવાય છે. કેટલાક રાગોમાં પાંચ અથવા તેના કરતાં ઓછા સ્‍વર હોય છે. તેમને ‘સ્‍વલ્‍પરાગ’ એમ કહે છે. ‘પૂર્ણરાગ અને સ્‍વલ્‍પરાગ’, આ રાગોને આપેલી આધ્‍યાત્‍મિક પરિભાષામાંની સંજ્ઞા છે.

ભારતીય શાસ્‍ત્રીય સંગીત સાંભળીને નિદ્રારોગથી છૂટકારો મળેલા ઇટલીના હુકુમશાહ બેનિટો મુસોલિની !

વર્ષ ૧૯૨૨ થી ૧૯૪૩ આ બે દસકા ઇટલી પર અધિરાજ્‍ય ગજવનારો અને વિશ્‍વમાં કુપ્રસિદ્ધ રહેલો હુકુમશાહ બેનિટો મુસોલિની ! એકવાર તેને નિદ્રારોગ થયો. તેણે ઘણી ઔષધિઓ કરી; પણ તેને સમાધાનકારક નિદ્રા આવતી નહોતી.

ભગવાન સાથે એકરૂપતા સાધ્‍ય કરવા માટે તેમણે જ નિર્માણ કરેલી વિવિધ કલાઓમાંથી સંગીત આ એક કલા હોવી

હિંદુધર્મમાં વિશદ કરેલી ૧૪ વિદ્યા અને ૬૪ કલાઓ આ હિંદુ ધર્મએ વિશ્‍વને આપેલી અમૂલ્ય દેણગી છે. આ વિદ્યા અને કલાઓ માનવીને આંતરિક સુખ, સમાધાન, ઐહિક ઉત્‍કર્ષ તો પ્રાપ્‍ત કરાવી આપે છે જ; પણ તેમની સૌથી મહત્ત્વની વિશિષ્‍ટતા એટલે તેમના માધ્‍યમ દ્વારા સાધના કરીને વ્‍યક્તિ ઈશ્‍વરપ્રાપ્‍તિ કરી શકે છે.

સંગીતનો અભ્યાસ કેવી રીતે કરવો ?

‘પૃથ્‍વી, આપ તેજ, વાયુ અને આકાશ આ ચડતાં ક્રમમાં રહેલાં પંચતત્ત્વોમાંથી તત્ત્વ જેટલું ઉચ્‍ચ સ્‍તરનું હોય, તેટલું તેમાંથી ઈશ્‍વરની અનુભૂતિ થવાનું પ્રમાણ અધિક હોય છે.

ઈશ્‍વરનાં ચરણકમળોમાં સમર્પિત કરવા માટે કરેલી ‘નાદ ઉપાસના’ સર્વશ્રેષ્‍ઠ

આપણી પાસે રહેલી કળા અથવા વિદ્યા ઈશ્‍વરને અર્પણ કરવી, એ સૌથી મહત્ત્વનું છે. એમ કરીએ, તો જ આપણા ઈશ્‍વરપ્રાપ્‍તિનો માર્ગ નિશ્‍ચિત થઈ શકે છે.

ગાયન વિશે સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળે કરેલું અમૂલ્ય માર્ગદર્શન

‘કોઈપણ ભગવાનની આરતી ગાવાનો આરંભ કરવા પહેલાં તેમનું નિર્ગુણ તત્ત્વ અસ્‍તિત્‍વમાં હોય છે. આપણે આરતી ગાવાનો આરંભ કર્યા પછી તે દેવતાનું સગુણ તત્ત્વ કાર્યરત થાય છે અને આરતીની પંક્તિમાંનો અંતિમ અક્ષર બોલીને થોભ્‍યા પછી ફરીવાર નિર્ગુણ તત્ત્વ કાર્યરત થાય છે,

હમણાનું (આધુનિક) સંગીત અને (પહેલાંનું) શાસ્ત્રીય ભારતીય સંગીતમાં જણાયેલો ભેદ

ભારતીય શાસ્‍ત્રીય સંગીત ગાનારા કલાકારો દ્વારા આ કલા સામે ‘ઈશ્‍વરપ્રાપ્‍તિના સાધન’ તરીકે જોવામાં આવે છે. તેથી આ સંગીત ઈશ્‍વરચરણોમાં અર્પણ કરવામાં આવે છે.

કેવળ ગુરુકૃપાથી જ ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો રહેલા શાસ્ત્રીય સંગીતનું મહત્વ ધ્યાનમાં આવવું

અધ્‍યાત્‍મશાસ્‍ત્રના આ નિયમને અનુસરીને વિચાર કરવાથી રજ-તમ વધારે ધરાવનારી વ્‍યક્તિને રૉક સંગીત અને પૉપ સંગીત અથવા તેવું જ સંગીત ગમે છે, જ્‍યારે સાત્વિક વ્‍યક્તિને શાસ્‍ત્રીય સંગીત વધારે ગમે છે.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ સંગીત સાધનાના માધ્‍યમ દ્વારા ઈશ્‍વરપ્રાપ્‍તિની ઉપલબ્‍ધ કરી આપેલી અમૂલ્‍ય તક !

પ્રાચીન કાળનો ઇતિહાસ આપણને કહે છે કે, ચરક, સુશ્રુત જેવા મહર્ષિઓ આયુર્વેદ અનુસાર રોગીઓ પર ઉપચાર કરતી વેળાએ તે ઉપચારમાં સંગીતનો અંતર્ભાવ કરતા હતા.