ઈશ્વરનાં ચરણકમળોમાં સમર્પિત કરવા માટે કરેલી ‘નાદ ઉપાસના’ સર્વશ્રેષ્ઠ
આપણી પાસે રહેલી કળા અથવા વિદ્યા ઈશ્વરને અર્પણ કરવી, એ સૌથી મહત્ત્વનું છે. એમ કરીએ, તો જ આપણા ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ નિશ્ચિત થઈ શકે છે.
આપણી પાસે રહેલી કળા અથવા વિદ્યા ઈશ્વરને અર્પણ કરવી, એ સૌથી મહત્ત્વનું છે. એમ કરીએ, તો જ આપણા ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ નિશ્ચિત થઈ શકે છે.
‘કોઈપણ ભગવાનની આરતી ગાવાનો આરંભ કરવા પહેલાં તેમનું નિર્ગુણ તત્ત્વ અસ્તિત્વમાં હોય છે. આપણે આરતી ગાવાનો આરંભ કર્યા પછી તે દેવતાનું સગુણ તત્ત્વ કાર્યરત થાય છે અને આરતીની પંક્તિમાંનો અંતિમ અક્ષર બોલીને થોભ્યા પછી ફરીવાર નિર્ગુણ તત્ત્વ કાર્યરત થાય છે,
ભારતીય શાસ્ત્રીય સંગીત ગાનારા કલાકારો દ્વારા આ કલા સામે ‘ઈશ્વરપ્રાપ્તિના સાધન’ તરીકે જોવામાં આવે છે. તેથી આ સંગીત ઈશ્વરચરણોમાં અર્પણ કરવામાં આવે છે.
અધ્યાત્મશાસ્ત્રના આ નિયમને અનુસરીને વિચાર કરવાથી રજ-તમ વધારે ધરાવનારી વ્યક્તિને રૉક સંગીત અને પૉપ સંગીત અથવા તેવું જ સંગીત ગમે છે, જ્યારે સાત્વિક વ્યક્તિને શાસ્ત્રીય સંગીત વધારે ગમે છે.
પ્રાચીન કાળનો ઇતિહાસ આપણને કહે છે કે, ચરક, સુશ્રુત જેવા મહર્ષિઓ આયુર્વેદ અનુસાર રોગીઓ પર ઉપચાર કરતી વેળાએ તે ઉપચારમાં સંગીતનો અંતર્ભાવ કરતા હતા.
મે ૨૦૧૬માં પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના ૭૪મા જન્મોત્સવ સમારંભ સમયે મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય અંતર્ગત સંગીત વિભાગનો આરંભ થયો હોવાનું ઘોષિત કરવામાં આવ્યું.