સંકટકાળમાં ગણેશમૂર્તિનું વિસર્જન કેવી રીતે કરવું ?

શ્રી ગણેશમૂર્તિની સાથે જ નિર્માલ્યનું પણ વિસર્જન કરવાનું હોય છે. નિર્માલ્યમાંનું ચૈતન્ય પાણીમાં વિસર્જિત થવાથી પાણી દ્વારા તે ચૈતન્યનો સમષ્ટિ સ્તર પર લાભ થાય છે.

‘ઈશ્‍વરી રાજ્‍ય’ના નિર્મિતિમાંની અટળ પ્રક્રિયા : સૂક્ષ્મમાંનું ‘દેવાસુર યુદ્ધ’ !

પહેલાંના કાળમાં ઋષિમુનિઓ યજ્ઞયાગ કરતા ત્‍યારે સારી અને અનિષ્‍ટ શક્તિઓ આવતી હતી. તેવી જ રીતે અત્‍યારે પણ યજ્ઞના સ્‍થાન પર સૂક્ષ્મમાંથી અનિષ્‍ટ અને સારી શક્તિઓ આવે છે.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યને ઈશ્‍વરે આપેલા આધ્‍યાત્‍મિક પ્રમાણપત્રો !

પૃથ્‍વી પર સર્વત્ર રજ-તમની પ્રબળતા થવાથી તેમનું પ્રમાણ ઓછું કરવા માટે સાત્વિક વસ્‍તુઓની પૃથ્‍વી પર આવશ્‍યકતા હતી.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યના પ્રેરણાસ્‍થાન પ.પૂ. ભક્તરાજ મહારાજજી !

પ.પૂ. ભક્તરાજ મહારાજ એ જ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યના પ્રેરણાસ્‍થાન છે. પ.પૂ. બાબાની સંકલ્‍પશક્તિ અને કૃપાશીર્વાદને કારણે પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનું કાર્ય દિવસે દિવસે વધી રહ્યું છે.

સ્‍વરાજ્‍યના બીજા છત્રપતિ રાજા સંભાજી ! 

ધર્મપરિવર્તન નકારવાથી ઔરંગઝેબે રાજાની આંખો ફોડી નાંખી, જીભ કાપી નાંખી. ધર્મ માટે પોતાના પ્રાણ ન્‍યોછાવર કરનારા આ રાજા ઇતિહાસમાં અમર થઈ ગયા.

શ્રીવિષ્‍ણુના દિવ્‍ય દેહ પર વિલસતું ‘શ્રીવત્‍સ’ ચિહ્‌ન

શ્રીવત્‍સ ચિહ્‌ન તરીકે ઓળખાણ ધરાવનારા તે ધોળા રંગનો કેશકલાપ, એટલે એક રીતે જેને ન તો આદિ છે અને ન તો અંત, એવા નિર્ગુણ પરમેશ્‍વરનું સગુણ ચિહ્‌ન છે !

શરીર પર આવેલું ત્રાસદાયક (કાળું) આવરણ શા માટે અને કેવી રીતે કાઢવું ?

વ્‍યક્તિ પર ત્રાસદાયક આવરણ આવવાથી તેને ‘ન સૂઝવું, મન અસ્‍વસ્‍થ હોવું, મનમાં નકારાત્‍મક વિચાર આવવા, નિરુત્‍સાહી લાગવું, ‘નામજપ કરવો જોઈએ.

સાધકોને અધ્‍યાત્‍મનું જ્ઞાન આપીને પ્રત્‍યેક ક્ષણે તેમનું ઘડતર કરનારાં સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળ !

ઉપર આકાશમાં ઈશ્‍વરનો ‘સર્વ્‍હર’ છે. તે શોધતો હોય છે કે, ‘કોની ‘હાર્ડ ડિસ્‍ક’ ખાલી છે ?’ જો આપણી ‘હાર્ડ ડિસ્‍ક’ પૂર્ણ ભરેલી હોય, તો ઈશ્‍વરનો ‘સર્વ્‍હર’ કહે છે, ‘હું અન્‍ય સ્‍થાન પર જાઉં છું, જ્‍યાં ‘હાર્ડ ડિસ્‍ક’ ખાલી હોય.