સંકટકાળમાં ગણેશમૂર્તિનું વિસર્જન કેવી રીતે કરવું ?
શ્રી ગણેશમૂર્તિની સાથે જ નિર્માલ્યનું પણ વિસર્જન કરવાનું હોય છે. નિર્માલ્યમાંનું ચૈતન્ય પાણીમાં વિસર્જિત થવાથી પાણી દ્વારા તે ચૈતન્યનો સમષ્ટિ સ્તર પર લાભ થાય છે.
શ્રી ગણેશમૂર્તિની સાથે જ નિર્માલ્યનું પણ વિસર્જન કરવાનું હોય છે. નિર્માલ્યમાંનું ચૈતન્ય પાણીમાં વિસર્જિત થવાથી પાણી દ્વારા તે ચૈતન્યનો સમષ્ટિ સ્તર પર લાભ થાય છે.
હિદુઓનાં ધાર્મિક તહેવારોના વિડંબનનું એક ઉદાહરણ એટલે શ્રી ગણેશમૂર્તિના વિસર્જનના સરઘસ સમયે કરવામાં આવતું વિકૃત નૃત્ય !
પહેલાંના કાળમાં ઋષિમુનિઓ યજ્ઞયાગ કરતા ત્યારે સારી અને અનિષ્ટ શક્તિઓ આવતી હતી. તેવી જ રીતે અત્યારે પણ યજ્ઞના સ્થાન પર સૂક્ષ્મમાંથી અનિષ્ટ અને સારી શક્તિઓ આવે છે.
પૃથ્વી પર સર્વત્ર રજ-તમની પ્રબળતા થવાથી તેમનું પ્રમાણ ઓછું કરવા માટે સાત્વિક વસ્તુઓની પૃથ્વી પર આવશ્યકતા હતી.
પ.પૂ. ભક્તરાજ મહારાજ એ જ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યના પ્રેરણાસ્થાન છે. પ.પૂ. બાબાની સંકલ્પશક્તિ અને કૃપાશીર્વાદને કારણે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીનું કાર્ય દિવસે દિવસે વધી રહ્યું છે.
મેડમ કામાએ સ્વતંત્રતાપ્રાપ્તિ માટે ક્રાંતિકારીઓને આર્થિક રીતે સહાયતા કરી, તે સાથે જ અન્ય અનેક રીતે પણ સહાયતા કરી.
ધર્મપરિવર્તન નકારવાથી ઔરંગઝેબે રાજાની આંખો ફોડી નાંખી, જીભ કાપી નાંખી. ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા આ રાજા ઇતિહાસમાં અમર થઈ ગયા.
શ્રીવત્સ ચિહ્ન તરીકે ઓળખાણ ધરાવનારા તે ધોળા રંગનો કેશકલાપ, એટલે એક રીતે જેને ન તો આદિ છે અને ન તો અંત, એવા નિર્ગુણ પરમેશ્વરનું સગુણ ચિહ્ન છે !
વ્યક્તિ પર ત્રાસદાયક આવરણ આવવાથી તેને ‘ન સૂઝવું, મન અસ્વસ્થ હોવું, મનમાં નકારાત્મક વિચાર આવવા, નિરુત્સાહી લાગવું, ‘નામજપ કરવો જોઈએ.
ઉપર આકાશમાં ઈશ્વરનો ‘સર્વ્હર’ છે. તે શોધતો હોય છે કે, ‘કોની ‘હાર્ડ ડિસ્ક’ ખાલી છે ?’ જો આપણી ‘હાર્ડ ડિસ્ક’ પૂર્ણ ભરેલી હોય, તો ઈશ્વરનો ‘સર્વ્હર’ કહે છે, ‘હું અન્ય સ્થાન પર જાઉં છું, જ્યાં ‘હાર્ડ ડિસ્ક’ ખાલી હોય.