આધ્‍યાત્‍મિક ‘હિંદુ રાષ્‍ટ્ર’ના પુરસ્‍કર્તા સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજી !

હિંદુ ધર્મ એટલે હિટલરશાહી અથવા હુકુમશાહી એવો ગેરપ્રચાર પણ કરવામાં આવે છે. પ્રત્‍યક્ષમાં હિંદુ ધર્મ જેટલી સ્‍વતંત્રતા અન્‍ય કોઈપણ પંથમાં નથી. ‘ખ્રિસ્‍તીઓએ મોઝેસે કહેલી ૧૦ આજ્ઞા પ્રમાણે જ (‘કમાંડમેંટ્‌સ’ પ્રમાણે જ) વર્તન કરવું’, એવું બાઇબલ કહે છે. કુરાનમાંની આજ્ઞાઓ અનુસાર વર્તન કરવાનું ઇસ્‍લામમાં કહ્યું છે. આનાથી ઊલટું સંપૂર્ણ ગીતા કહી બતાવ્‍યા પછી ભગવાન શ્રીકૃષ્‍ણ અર્જુનને કહે છે, ‘विमृश्‍यैतद़् अशेषेण यथेच्‍छसि तथा कुरु ।’

સનાતન પ્રભાત સામયિક સમૂહના સંસ્‍થાપક સંપાદક પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલે

દૈનિક સનાતન પ્રભાત ચાલુ કરતી વેળાએ વિતરકોથી માંડીને સંપાદકીય વિભાગમાં સેવા કરનારા સાધકો સુધી કોઈને પણ ન તો અનુભવ હતો, કે ન તો અભ્‍યાસ ! કેવળ અમારી સાથે હતા તે પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના સંકલ્‍પ અને આશીર્વાદ !

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કૃપાશીર્વાદથી દેશવિદેશમાં ચાલુ રહેલો હિંદુ ધર્મપ્રસાર !

હવે વિદેશના જિજ્ઞાસુઓ પણ ધર્માચરણ કરી રહ્યા છે. ગૂડીપડવો, શ્રાદ્ધ, વિવાહ ઇત્‍યાદિ વિધિ તેઓ વિદેશમાં રહીને પણ હિંદુ ધર્મ અનુસાર કરી રહ્યા છે.

વિવિધ માધ્‍યમો દ્વારા રાષ્‍ટ્ર અને ધર્મ વિશે કાર્ય કરનારા પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી !

વર્ષ ૧૯૯૮ થી પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી ગ્રંથસંકલન; સનાતન પ્રભાત માટે રાષ્‍ટ્ર અને ધર્મના વિષયો પર લખાણ કરવું; હિંદુત્‍વવાદીઓનું દિશાદર્શન કરવું; બ્રાહ્મતેજ ધરાવતા સંતોનું ઘડતર કરવું ઇત્‍યાદિ માધ્‍યમો દ્વારા નિરંતર હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપનાનું કાર્ય કરી રહ્યા છે.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીને પોતાના જીવિતકાર્ય વિશે લાગનારી કૃતાર્થતા !

સમગ્ર જગત્‌ની માનવીની સ્‍થિતિ જોઈએ તો તે ભયાનક છે. સત્વપ્રધાન માનવીઓ શોધીને પણ જડતા નથી. આ પરિસ્‍થિતિમાં માનવીનું આગળ શું થશે ?, તેની ચિંતા મને હતી.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીને થયેલી ગુરુપ્રાપ્‍તિ અને તેમણે કરેલો અધ્‍યાત્‍મપ્રચાર !

અધ્‍યાત્‍મપ્રચારના કાર્યની વ્‍યાપ્‍તિ વધ્‍યા પછી પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ ૨૩ માર્ચ ૧૯૯૯ના દિવસે સનાતન સંસ્‍થાની સ્‍થાપના કરી.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ ધર્મશિક્ષણ અને સાધના વિશેની ધ્‍વનિ-ચકતીઓ અને ધ્‍વનિચિત્ર-ચકતીઓની નિર્મિતિ કરવી

પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીના માર્ગદર્શન હેઠળ ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે અધ્‍યાત્‍મશાસ્‍ત્ર (૧૬૪ ભાગ) અને ધાર્મિક કૃતિઓનું શાસ્‍ત્ર (૨૦૬ ભાગ) આ દૂરચિત્રવાહિનીઓ માટે ધર્મસત્‍સંગ વિશેની માલિકાઓ બનાવવામાં આવી.

પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ સંત ભક્તરાજ મહારાજજીએ ગાયેલા ભજનોની ધ્વનિફીત અથક પરિશ્રમ કરીને સિદ્ધ કરવી !

પ.પૂ. બાબાએ ગાયેલા ભજનો સંકલિત કરતી વેળાએ ભજનો ફરીફરીને સાંભળવાનું મન થવું, શાંત લાગવું, ધ્‍યાન લાગવા જેવી વિવિધ પ્રકારની અનુભૂતિઓ થતી.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ સાધકોની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિની દૃષ્‍ટિએ કરેલું કાર્ય

‘શિષ્‍યનું પરમમંગલ (મોક્ષપ્રાપ્‍તિ) એ કેવળ ગુરુકૃપાથી જ થઈ શકે છે.’ શીઘ્ર ગુરુપ્રાપ્‍તિ થવા માટે અને ગુરુકૃપા નિરંતર થતી રહે તે માટે પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીએ ‘ગુરુકૃપાયોગ’ આ સહેલો સાધનામાર્ગ વિશદ કર્યો છે.

આગામી ભીષણ આપત્‍કાળની દૃષ્‍ટિએ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનું કાર્ય

મહાભયંકર આપત્તિમાંથી બચી જઈએ, તો જ આ ઉપચાર પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે ! આવી આપત્તિમાં આપણને કોણ બચાવી શકે, તો કેવળ ભગવાન જ !