શ્રેષ્ઠ ગણેશભક્ત મોરયા ગોસાવી અને ગાણપત્ય સંપ્રદાય
એક દિવસે મંગલમૂર્તિએ તેમના સ્વપ્નમાં આવીને કહ્યું, ‘તું આટલે દૂર આવીશ નહીં. કર્હા નદીમાં હું છું. ત્યાંથી મને બહાર કાઢ અને તારા ઘરે લઈ જા.’ આ દૃષ્ટાંત પ્રમાણે મોરયાએ કર્હા નદીમાંની શ્રી ગણેશમૂર્તિ પોતાના ચિંચવડ ખાતેના ઘરે લઈ આવીને તેની પ્રતિષ્ઠાપના કરી.