પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના અવતારી કાર્યના દર્શન ઘડાવનારા સૌ. ઉમા રવિચંદ્રનના ભાવચિત્રો

સૌ. ઉમાના વિદ્યાલયીન જીવનના લગભગ ૨૫ થી ૩૦ વર્ષ પછી તેમણે આ ચિત્રો બનાવ્યા છે; પરંતુ તેમના ચિત્રોના સરળ અને સહજ રેખાંકન જોઈ કોઈને પણ એવું પ્રતીત નહીં થાય. આ ચિત્રો કોઈ કુશળ ચિત્રકાર દ્વારા બનાવેલા ચિત્ર સમાન જ છે. તેમના ચિત્રોની તરફ કલાની દૃષ્ટિએ જોતાં તે મનને અત્યંત હરનારા લાગે છે.

દેવતાઓને અર્પણ કરાયેલા શ્રીફળોની આધ્યાત્મિક વિશિષ્ટતાઓનું યુ.ટી.એસ. ઉપકરણ દ્વારા અધ્યયન

હિંદુ રાષ્ટ્રની સ્થાપનામાં આવનારી સર્વ અડચણો દૂર થાય અને સાધકો પર આવેલા સંકટોનું નિવારણ થાય, તે માટે ભૃગુ મહર્ષિની આજ્ઞાથી સનાતનના રામનાથી, ગોવા સ્થિત આશ્રમમાં ૪ અને ૫ નવેંબર ૨૦૧૬ના દિવસે બગલામુખી-બ્રહ્માસ્ત્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો.

૨ સહસ્ર રૂપિયાની નવી નોટો દ્વારા નીકળનારાં સ્પંદનોનું યુ.ટી.એસ (યુનિવર્સલ થર્મો સ્કેનર) ઉપકરણ દ્વારા વૈજ્ઞાનિક પરીક્ષણ !

૮.૧૧.૨૦૧૬ના દિવસે ભારત સરકાર અને ભારતીય રિઝર્વ બેંકે ૫૦૦ તેમજ ૧૦૦૦ રૂપિયા મૂલ્ય ધરાવતી નોટ અવૈધ ઘોષિત કરીને, ૨ સહસ્ર રૂપિયા મૂલ્ય ધરાવતી નવી નોટ બેંકોને આપી. આ નવી નોટમાંથી નીકળનારાં સ્પંદનો લાભદાયક છે ખરાં ? આ બાબતનું અધ્યયન વૈજ્ઞાનિક દ્દષ્ટિએ કરવા માટે દિનાંક ૨૬.૧૧.૨૦૧૬ના દિવસે ગોવા સ્થિત સનાતન આશ્રમમાં યુ.ટી.એસ ઉપકરણની સહાયતાથી પ્રયોગ કરવામાં આવ્યો.

સ્ત્રીઓના માસિક અટકાવ વિશેનાં સ્પંદનોનું અધ્યયન કરવા માટે યૂ.ટી.એસ. (યૂનિવર્સલ થર્મો સ્કેનર) ઉપકરણ દ્વારા વૈજ્ઞાનિક પરીક્ષણ !

હિંદુ ધર્મમાં જીવનના પ્રત્યેક આચરણનું શાસ્ત્રીય અને સૂક્ષ્મ અધ્યયન કરીને, આપણાં ઋષિ-મુનિઓએ આચારધર્મની રચના કરી છે. જો છોકરીઓ અને સ્ત્રીઓ માસિક અટકાવ સમયે એના સાથે સંબંધિત મુખ્ય આચારધર્મનું પાલન કરશે, તો તેમનું કલ્યાણ જ થશે.

પોતાની કૃતિ દ્વારા ‘સાધકોએ કેવું આચરણ કરવું જોઈએ ?’, તેનો આદર્શ બધા સાધકોની સમક્ષ મૂકનારા પ.પૂ. ડૉક્ટરજી !

કોઈપણ દંભ કર્યા વિના ‘પ્રત્યેક વાત સાદાઈથી તેમજ સાધના તરીકે કેવી રીતે કરવી ?’ એ બતાવનારા પ.પૂ. ડૉક્ટરજી !

સનાતન સંસ્થાના સંસ્થાપક પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીનો પરિચય

તક્ષશિલા, નાલંદા ઇત્યાદિ વિદ્યાપીઠો દ્વારા વેદ, શાસ્ત્રો, કળા, તત્ત્વજ્ઞાન ઇત્યાદિનો પ્રચાર થતો હતો. આજે પણ આ ધર્મજ્ઞાનનો પ્રચાર થવા માટે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના માર્ગદર્શન હેઠળ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયનું ઘડતર થઈ રહ્યું છે.