સૂક્ષ્મ-ચિત્રકલાના માધ્યમ દ્વારા અજ્ઞાનથી જ્ઞાનરૂપી આકાશ ભણી લઈ જનારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી !

સૂક્ષ્મ ચિત્રો એટલે નરી આંખે ન દેખાય તેવા અદૃશ્ય વાતોનાં સૂક્ષ્મ દૃષ્ટિથી દોરેલાં ચિત્રો અને સૂક્ષ્મ પરીક્ષણો એટલે પંચજ્ઞાનેંદ્રિયો, મન તેમજ બુદ્ધિની વપરાશ વિના સૂક્ષ્મ પંચજ્ઞાનેંદ્રિયો, સૂક્ષ્મ કર્મેંદ્રિયો, સૂક્ષ્મ મન તેમજ સૂક્ષ્મ બુદ્ધિની સહાયતાથી અથવા સહાયતા વિના જીવાત્મા અથવા શિવાત્માએ કરેલાં પરીક્ષણો.

ઈશ્વરપ્રાપ્તિ માટે નૃત્યકલા આ દૃષ્ટિકોણ સહુની સામે પ્રસ્તુત કરનારા પરાત્પર ગુરુ ડૉ.આઠવલેજી !

સાધકોએ નૃત્ય કરતી વેળાએ ભૂમિકા સાથે એકરૂપ થવું ઘણું મહત્ત્વનું છે. લાસ્ય નૃત્ય કરતી વેળાએ પોતે સાચે જ પાર્વતી છીએ એવો ભાવ હોવો જોઈએ. અન્ય સમયે મૂર્તિ ભણી મૂર્તિ તરીકે જોવામાં આવે છે, ઈશ્વર તરીકે નહીં; પણ નૃત્ય કરતી વેળાએ આપણે આપણી સામે સાચે જ શ્રીરામ ઊભા છે , એમ સમજીને તેમનો શણગાર કરવો, તેમની પૂજા કરવી ઇત્યાદિ કરવું જોઈએ.

પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના માર્ગદર્શન અનુસાર શ્રી ગણેશમૂર્તિ ઘડતી વેળાએ શીખવા મળેલાં સૂત્રો

શ્રીગણેશની સાત્ત્વિક મૂર્તિ સિદ્ધ કરતી વેળાએ પ.પૂ. ડૉક્ટરજી પ્રત્યેક તબક્કે અનેક સુધારણાઓ જણાવતા. કોઈપણ વિકલ્પ આવ્યા વિના તે સુધારણાઓ સ્વીકારીને પ.પૂ. ડૉક્ટરજીને અપેક્ષિત એવી સેવા થાય ત્યાં સુધી પ્રયત્ન કરવા જોઈએ, એવું મને તીવ્રતાથી લાગતું હતું.

કલાના માધ્યમ દ્વારા ઈશ્વર ભણી પ્રયાણ કરાવવાની પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીની શિખામણ !

હું કલાનું શિક્ષણ લેતી હતી તે સમયે જે શીખવા મળી નહીં, તેવી ઝીણવટો પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ સાધના કરવા લાગ્યા પછી મને શીખવી. કલામાંની સેવા એ સાધના જ છે , એ પણ તેમણે જ અમારા મન પર અંકિત કર્યું. આપણે પોતાની સેવા ભગવાનને અર્પણ કરી રહ્યા છીએ, આ અહં જાળવવાને બદલે મારે ભગવાનની વધારે નજીક … Read more

‘સાત્ત્વિક રંગોળી’ ગ્રંથના માધ્યમ દ્વારા ‘ઈશ્વરપ્રાપ્તિ માટે કલા’ આ ધ્યેય ભણી લઈ જનારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી !

સનાતનનાં સાધિકા કુ. કુશાવર્તા અને સંધ્યા માળીએ કલા વિશેનું શિક્ષણ લીધું છે. સાધનાનો આરંભ થયા પછી તેમને પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીની કૃપાથી ‘ઈશ્વરપ્રાપ્તિ માટે કલા’ આ ધ્યેયનું ભાન થયું.

પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના અવતારી કાર્યના દર્શન ઘડાવનારા સૌ. ઉમા રવિચંદ્રનના ભાવચિત્રો

સૌ. ઉમાના વિદ્યાલયીન જીવનના લગભગ ૨૫ થી ૩૦ વર્ષ પછી તેમણે આ ચિત્રો બનાવ્યા છે; પરંતુ તેમના ચિત્રોના સરળ અને સહજ રેખાંકન જોઈ કોઈને પણ એવું પ્રતીત નહીં થાય. આ ચિત્રો કોઈ કુશળ ચિત્રકાર દ્વારા બનાવેલા ચિત્ર સમાન જ છે. તેમના ચિત્રોની તરફ કલાની દૃષ્ટિએ જોતાં તે મનને અત્યંત હરનારા લાગે છે.

દેવતાઓને અર્પણ કરાયેલા શ્રીફળોની આધ્યાત્મિક વિશિષ્ટતાઓનું યુ.ટી.એસ. ઉપકરણ દ્વારા અધ્યયન

હિંદુ રાષ્ટ્રની સ્થાપનામાં આવનારી સર્વ અડચણો દૂર થાય અને સાધકો પર આવેલા સંકટોનું નિવારણ થાય, તે માટે ભૃગુ મહર્ષિની આજ્ઞાથી સનાતનના રામનાથી, ગોવા સ્થિત આશ્રમમાં ૪ અને ૫ નવેંબર ૨૦૧૬ના દિવસે બગલામુખી-બ્રહ્માસ્ત્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો.

૨ સહસ્ર રૂપિયાની નવી નોટો દ્વારા નીકળનારાં સ્પંદનોનું યુ.ટી.એસ (યુનિવર્સલ થર્મો સ્કેનર) ઉપકરણ દ્વારા વૈજ્ઞાનિક પરીક્ષણ !

૮.૧૧.૨૦૧૬ના દિવસે ભારત સરકાર અને ભારતીય રિઝર્વ બેંકે ૫૦૦ તેમજ ૧૦૦૦ રૂપિયા મૂલ્ય ધરાવતી નોટ અવૈધ ઘોષિત કરીને, ૨ સહસ્ર રૂપિયા મૂલ્ય ધરાવતી નવી નોટ બેંકોને આપી. આ નવી નોટમાંથી નીકળનારાં સ્પંદનો લાભદાયક છે ખરાં ? આ બાબતનું અધ્યયન વૈજ્ઞાનિક દ્દષ્ટિએ કરવા માટે દિનાંક ૨૬.૧૧.૨૦૧૬ના દિવસે ગોવા સ્થિત સનાતન આશ્રમમાં યુ.ટી.એસ ઉપકરણની સહાયતાથી પ્રયોગ કરવામાં આવ્યો.

સ્ત્રીઓના માસિક અટકાવ વિશેનાં સ્પંદનોનું અધ્યયન કરવા માટે યૂ.ટી.એસ. (યૂનિવર્સલ થર્મો સ્કેનર) ઉપકરણ દ્વારા વૈજ્ઞાનિક પરીક્ષણ !

હિંદુ ધર્મમાં જીવનના પ્રત્યેક આચરણનું શાસ્ત્રીય અને સૂક્ષ્મ અધ્યયન કરીને, આપણાં ઋષિ-મુનિઓએ આચારધર્મની રચના કરી છે. જો છોકરીઓ અને સ્ત્રીઓ માસિક અટકાવ સમયે એના સાથે સંબંધિત મુખ્ય આચારધર્મનું પાલન કરશે, તો તેમનું કલ્યાણ જ થશે.

પોતાની કૃતિ દ્વારા ‘સાધકોએ કેવું આચરણ કરવું જોઈએ ?’, તેનો આદર્શ બધા સાધકોની સમક્ષ મૂકનારા પ.પૂ. ડૉક્ટરજી !

કોઈપણ દંભ કર્યા વિના ‘પ્રત્યેક વાત સાદાઈથી તેમજ સાધના તરીકે કેવી રીતે કરવી ?’ એ બતાવનારા પ.પૂ. ડૉક્ટરજી !