પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ સાધકોની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિની દૃષ્‍ટિએ કરેલું કાર્ય

‘શિષ્‍યનું પરમમંગલ (મોક્ષપ્રાપ્‍તિ) એ કેવળ ગુરુકૃપાથી જ થઈ શકે છે.’ શીઘ્ર ગુરુપ્રાપ્‍તિ થવા માટે અને ગુરુકૃપા નિરંતર થતી રહે તે માટે પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીએ ‘ગુરુકૃપાયોગ’ આ સહેલો સાધનામાર્ગ વિશદ કર્યો છે.

આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ માંસાહાર હાનિકારક અને શાકાહાર લાભદાયક, આ વાત સ્‍પષ્‍ટ !

વાતાવરણમાં સારી અને અનિષ્‍ટ શક્તિઓ કાર્યરત હોય છે. સારી શક્તિઓ સારા કાર્ય માટે મનુષ્‍યને સહાયતા કરે છે, જ્‍યારે અનિષ્‍ટ શક્તિઓ તેને ત્રાસ આપે છે.

શાસ્ત્રીય ગાયક શ્રી. પ્રદીપ ચિટણીસે કરેલા શાસ્ત્રીય ગાયનનો આશ્રમમાંની દેશી ગાયો પર થયેલા પરિણામનો અભ્યાસ !

રાગનું ગાયન ચાલુ હતું ત્‍યારે ૪ ગાયોએ એકજ સમયે ગોમૂત્રનું ઉત્‍સર્જન કર્યું. બીજી બાજુ ૧૦ થી ૧૫ ગાયો બાંધી હતી. તેમાંની એક ‘ચિત્રા’ નામક અને કપિલા ગાયનું ધ્‍યાન લાગ્‍યું હતું.

આગામી ભીષણ આપત્‍કાળની દૃષ્‍ટિએ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનું કાર્ય

મહાભયંકર આપત્તિમાંથી બચી જઈએ, તો જ આ ઉપચાર પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે ! આવી આપત્તિમાં આપણને કોણ બચાવી શકે, તો કેવળ ભગવાન જ !

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ સાધકોને સાધના વિશે વખતોવખત કરેલું અમૂલ્‍ય માર્ગદર્શન

સાધનામાં પ્રગતિ થવા માટે સમય લાગે, તો સાધકોનાં મનમાં સાધના છોડી દેવાના અને નોકરી કરવાના વિચારો આવે છે. નોકરી કરવીજ હોય તો ભગવંતની જ કરીએ.

સનાતન પંચાંગ, સંસ્‍કાર વહી અને સનાતનનાં સાત્વિક ઉત્‍પાદનો

સમાજની સાત્વિકતા વધારવા માટે એક સરળ માધ્‍યમ પ્રાપ્‍ત થાય, એ માટે પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૦૩ થી સાત્વિક ઉત્‍પાદનોની નિર્મિતિનો આરંભ થયો.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યને ગુરુ, સંત અને ઋષિઓએ આપેલા આશીર્વાદ !

પ.પૂ. ભક્તરાજ મહારાજ એ જ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કાર્યનું પ્રેરણાસ્‍થાન છે. પ.પૂ. બાબાની સંકલ્‍પશક્તિ અને કૃપાશીર્વાદને કારણે પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનું કાર્ય પ્રત્‍યેક દિવસે વધી રહ્યું છે.

હમણાનું (આધુનિક) સંગીત અને (પહેલાંનું) શાસ્ત્રીય ભારતીય સંગીતમાં જણાયેલો ભેદ

ભારતીય શાસ્‍ત્રીય સંગીત ગાનારા કલાકારો દ્વારા આ કલા સામે ‘ઈશ્‍વરપ્રાપ્‍તિના સાધન’ તરીકે જોવામાં આવે છે. તેથી આ સંગીત ઈશ્‍વરચરણોમાં અર્પણ કરવામાં આવે છે.

કેવળ ગુરુકૃપાથી જ ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો રહેલા શાસ્ત્રીય સંગીતનું મહત્વ ધ્યાનમાં આવવું

અધ્‍યાત્‍મશાસ્‍ત્રના આ નિયમને અનુસરીને વિચાર કરવાથી રજ-તમ વધારે ધરાવનારી વ્‍યક્તિને રૉક સંગીત અને પૉપ સંગીત અથવા તેવું જ સંગીત ગમે છે, જ્‍યારે સાત્વિક વ્‍યક્તિને શાસ્‍ત્રીય સંગીત વધારે ગમે છે.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ સંગીત સાધનાના માધ્‍યમ દ્વારા ઈશ્‍વરપ્રાપ્‍તિની ઉપલબ્‍ધ કરી આપેલી અમૂલ્‍ય તક !

પ્રાચીન કાળનો ઇતિહાસ આપણને કહે છે કે, ચરક, સુશ્રુત જેવા મહર્ષિઓ આયુર્વેદ અનુસાર રોગીઓ પર ઉપચાર કરતી વેળાએ તે ઉપચારમાં સંગીતનો અંતર્ભાવ કરતા હતા.