પુના ખાતેના શ્રી. આનંદ જોગ દ્વારા વિવિધ રાગો દ્વારા અત્તર સિદ્ધ કરવું તેમજ તેમણે સંગીત આરાધનાનાં નિસર્ગ પર અનુભવેલાં પરિણામો
વેદપઠણને એક વિશિષ્ટ પ્રકારનો સ્વરનાદ છે અને સંગીત ચિકિત્સામાં પણ વિશિષ્ટ રાગોનું ગાયન કરવામાં આવે છે. આ રાગોમાં વિશિષ્ટ પ્રકારના રોગ સાજા કરવાની ક્ષમતા છે.