પરાત્‍પર ગુરુ ડૉ. જયંત બાળાજી આઠવલેજીનું અલ્પ ચરિત્ર

સમાજને રાષ્‍ટ્રરક્ષણ અને ધર્મજાગૃતિ કરવા માટે શીખવવું હોય, એટલે સમાજમન પરની નિષ્‍ક્રિયતાની મેશ સાતત્‍યથી લૂછવાનું વૈચારિક માધ્‍યમ જોઈએ, તેથી તેમણે ‘સનાતન પ્રભાત’ નિયતકાલિક સમૂહની સ્‍થાપના કરી.

આંતરરાષ્‍ટ્રીય કીર્તિ ધરાવતા સંમોહન-ઉપચાર તજ્‌જ્ઞ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી !

સંમોહન ઉપચાર પદ્ધતિ મનને નિરોગી કેવી રીતે રાખવું, તેનું શિક્ષણ આપે છે. સદર ગ્રંથમાં સંમોહનશાસ્‍ત્રનો ઉપયોગ કરીને દર્દી ઉપર અથવા પોતાની ઉપર તબક્કાવાર ઉપચાર કરવાની પદ્ધતિ.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના કૃપાશીર્વાદથી દેશવિદેશમાં ચાલુ રહેલો હિંદુ ધર્મપ્રસાર !

હવે વિદેશના જિજ્ઞાસુઓ પણ ધર્માચરણ કરી રહ્યા છે. ગૂડીપડવો, શ્રાદ્ધ, વિવાહ ઇત્‍યાદિ વિધિ તેઓ વિદેશમાં રહીને પણ હિંદુ ધર્મ અનુસાર કરી રહ્યા છે.

વિવિધ માધ્‍યમો દ્વારા રાષ્‍ટ્ર અને ધર્મ વિશે કાર્ય કરનારા પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી !

વર્ષ ૧૯૯૮ થી પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી ગ્રંથસંકલન; સનાતન પ્રભાત માટે રાષ્‍ટ્ર અને ધર્મના વિષયો પર લખાણ કરવું; હિંદુત્‍વવાદીઓનું દિશાદર્શન કરવું; બ્રાહ્મતેજ ધરાવતા સંતોનું ઘડતર કરવું ઇત્‍યાદિ માધ્‍યમો દ્વારા નિરંતર હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપનાનું કાર્ય કરી રહ્યા છે.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીને પોતાના જીવિતકાર્ય વિશે લાગનારી કૃતાર્થતા !

સમગ્ર જગત્‌ની માનવીની સ્‍થિતિ જોઈએ તો તે ભયાનક છે. સત્વપ્રધાન માનવીઓ શોધીને પણ જડતા નથી. આ પરિસ્‍થિતિમાં માનવીનું આગળ શું થશે ?, તેની ચિંતા મને હતી.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીને થયેલી ગુરુપ્રાપ્‍તિ અને તેમણે કરેલો અધ્‍યાત્‍મપ્રચાર !

અધ્‍યાત્‍મપ્રચારના કાર્યની વ્‍યાપ્‍તિ વધ્‍યા પછી પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ ૨૩ માર્ચ ૧૯૯૯ના દિવસે સનાતન સંસ્‍થાની સ્‍થાપના કરી.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનો જન્‍મ અને તેમનું આધ્‍યાત્‍મિક પ્રવૃત્તિનું કુટુંબ

આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિના બાલરોગતજ્‌જ્ઞ સદગુરુ ડૉ. વસંત બાળાજી આઠવલેએ વર્ષ ૨૦૦૪માં તેમના નાના ભાઈ અને સનાતન સંસ્‍થાના સંસ્‍થાપક પરાત્‍પર ગુરુ ડૉ. જયંત બાળાજી આઠવલેના શિષ્‍ય થવું સ્‍વીકાર કર્યું.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ ધર્મશિક્ષણ અને સાધના વિશેની ધ્‍વનિ-ચકતીઓ અને ધ્‍વનિચિત્ર-ચકતીઓની નિર્મિતિ કરવી

પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીના માર્ગદર્શન હેઠળ ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે અધ્‍યાત્‍મશાસ્‍ત્ર (૧૬૪ ભાગ) અને ધાર્મિક કૃતિઓનું શાસ્‍ત્ર (૨૦૬ ભાગ) આ દૂરચિત્રવાહિનીઓ માટે ધર્મસત્‍સંગ વિશેની માલિકાઓ બનાવવામાં આવી.

પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ સંત ભક્તરાજ મહારાજજીએ ગાયેલા ભજનોની ધ્વનિફીત અથક પરિશ્રમ કરીને સિદ્ધ કરવી !

પ.પૂ. બાબાએ ગાયેલા ભજનો સંકલિત કરતી વેળાએ ભજનો ફરીફરીને સાંભળવાનું મન થવું, શાંત લાગવું, ધ્‍યાન લાગવા જેવી વિવિધ પ્રકારની અનુભૂતિઓ થતી.