દર્શકની (જોનારાની) ભૂમિકામાં રહીને કઠિન પ્રસંગો ભણી જોવાની શિખામણ આપનારી ‘આ ૨’ સ્વયંસૂચના પદ્ધતિ !
‘પ્રત્યેક વ્યક્તિના જીવનમાં કઠિન પ્રસંગો આવતા જ રહે છે. આવા પ્રસંગોમાં વ્યક્તિની સ્થિતિ અસહાય બની જાય છે, જેના પરિણામ તરીકે માનસિક દુર્બળતા ઉત્પન્ન થાય છે.