વિજયશ્રીની ગૌરવશાળી પરંપરા જાળવનારી પ્રાચીન ભારતીય શસ્‍ત્રાસ્‍ત્રવિદ્યા !

આ અસ્‍ત્રો મંત્ર તરીકે તે સામેના શત્રુ પર છોડવાના હોય છે. તે માટે મંત્રસિદ્ધિ આવશ્‍યક હોય છે. અતિશય જ્ઞાની અને તપઃપૂત ગુરુ દ્વારા તે મંત્રોની, તેમજ તે અસ્‍ત્રપ્રયોગની યથાસાંગ દીક્ષા લેવી પડે છે.

કર્મસ્‍થાન – માનવીજન્‍મનું સાર્થક કરનારું કુંડળીમાંનું અત્‍યંત મહત્વનું સ્‍થાન !

પંચમ સ્‍થાન પરથી વિદ્યા, સંતતિ, તેમજ ગત જન્‍મમાંની સાધનાનું ભાન થાય છે. અષ્‍ટમ સ્‍થાન મૃત્‍યુ દર્શાવે છે. યોગ્‍ય સાધનાના આધાર પર કર્મ કરવાથી વ્‍યક્તિ જન્‍મ-મૃત્‍યુના ફેરામાંથી સહેજે મુક્ત થઈ શકે છે.

ગુજરાત સ્‍થિત ‘દ્વારકાધીશ’ મંદિર અને દ્વારકાપીઠ !

આ મંદિરની પાસે જ આદ્ય શંકરાચાર્યએ સ્‍થાપના કરેલું દ્વારકાપીઠ છે.  આ ઠેકાણે શંકરાચાર્યના મઠમાં આદ્ય શંકરાચાર્યએ આપેલા નીલમણિમાંનું ચંદ્રમૌલીશ્‍વર શિવલિંગ છે.

ધર્મવીરતા : ધર્મવીર સંભાજી રાજાના શૌર્યની પરિસીમા !

ઇસ્‍લામ ધર્મ સ્‍વીકાર કરવા માટે ‘કાફીર’ હિંદુઓ પર મુસલમાન આક્રમકોએ કરેલા ક્રૂર, અમાનુષ અને પાશવી અત્‍યાચારોનું ઉદાહરણ એટલે ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજ અને તેમના સહકારી કવિરાજ કલશને આપેલી નરકયાતના !

ગ્રહદોષોના માનવી જીવન પર થનારાં દુષ્‍પરિણામ સુસહ્ય થવા માટે ‘સાધના કરવી’ આ સર્વોત્તમ ઉપાય

મંદ પ્રારબ્‍ધ ભોગવાની ક્ષમતા મધ્‍યમ સાધનાથી, મધ્‍યમ પ્રારબ્‍ધ ભોગવાની ક્ષમતા તીવ્ર સાધનાથી, જ્‍યારે તીવ્ર પ્રારબ્‍ધ ભોગવાની ક્ષમતા કેવળ ગુરુકૃપાથી જ પ્રાપ્‍ત થાય છે.

ભગવાન કાર્તિકેયનું સ્વરૂપ રહેલું તેજસ્વી નક્ષત્ર : કૃત્તિકા !

કૃત્તિકા નક્ષત્રમા ૬ મુખ્ય તારા છે. નક્ષત્રની આકૃતિ ધારદાર અસ્ત્રા જેવી છે. આકાશમાં આ નક્ષત્ર ભણી જોવાથી ‘તેમાંથી વરાળ બહાર પડી રહી છે’, તેવું જણાય છે.

વૃક્ષારોપણ કેવી રીતે કરવું ?

કોઈપણ ઝાડ કાપવું હોય તો પ્રથમ શાસનની અનુમતિ લેવી. અનુમતિ મળ્યા પછી ઝાડ તોડવાની આગલી રાત્રે તે ઝાડને નૈવેદ્ય ધરાવીને ક્ષમાયાચના કરવી.

શનૈશ્‍વર જયંતી

શનિદેવ નીલ અંજન જેવા લાગે છે. તે ભગવાન સૂર્યનારાયણના પુત્ર છે અને સાક્ષાત યમદેવના મોટાભાઈ છે. દેવી છાયા અને ભગવાન સૂર્યના પુત્ર શનિદેવને હું નમસ્‍કાર કરું છું.

પુણ્‍યનદી ગોદાવરી

પ્રતિવર્ષે મહા સુદ એકમ થી દસમી સુધી આ રીતે ૧૦ દિવસ ગોદાવરી નદીના તીર પરના તીર્થક્ષેત્રે ‘શ્રી ગોદાવરી જન્‍મોત્‍સવ’ ઊજવવામાં આવે છે.

જ્‍યોતિષ અને વાસ્‍તુશાસ્‍ત્રના શનિગ્રહના સંદર્ભમાં વિચારો

‘આપણે જ્‍યોતિષ અને વાસ્‍તુશાસ્‍ત્ર અનુસાર શનિ ગ્રહનો વિચાર કરવાના છીએ. ચિંતન, ખડતર અનુષ્‍ઠાન, જપ-તપ, વૈરાગ્‍ય, સંન્‍યાસ આ બાબતો શનિ ગ્રહની અધિકાઈ હેઠળ આવે છે.