યુરોપની પ્રગત સંસ્કૃતિ અને સાહિત્ય પર ભારતીય વિજ્ઞાન અને અધ્યાત્મનો પ્રભાવ ! – કૅરોલિન હેગેન, જર્મન વિચારવંત
જર્મન તત્ત્વજ્ઞ ગોટફ્રિડ ફૉન હર્ડરે એકવાર કહ્યું હતું કે, માનવજાતિનો ઉગમ ભારતમાં મળી આવે છે, જ્યાં માનવીને ડહાપણ અને ગુણોનો પ્રથમ સાક્ષાત્કાર થયો. તેમાંથી આ સત્ય સામે છે કે, ભારતનું વર્ણન યુરોપિયન સંસ્કૃતિના હાલરડા તરીકે કરી શકાય.