કળિયુગમાંના દોષોનો નાશ કરવા માટે તપસ્યા કરનારાં ઋષિગણોના વિઘ્‍નો દૂર કરનારા ઇડગુંજી (ખાતેના શ્રી મહાગણપતિ !)

ઇડગુંજી મંદિરની મુખ્‍ય મૂર્તિ પણ ચોથા અથવા પાંચમા શતકની છે. આ બે ભુજા ધરાવતી શ્રી ગણેશમૂર્તિ પાષાણ પર ઊભી છે. શ્રી ગણેશજીના જમણા હાથમાં કમળ છે અને બીજા હાથમાં મોદક છે.

કુંભાસુરનો વધ કરવા માટે ભીમને તલવાર આપનારા કર્ણાટક રાજ્‍યના કુંભાશી (જિલ્‍લો ઉડુપી) સ્‍થિત શ્રી મહાગણપતિ !

દ્વાપરયુગમાંનો આ પ્રસંગ છે. તે સમયગાળામાં આ પ્રદેશમાં મોટા પ્રમાણમાં દુકાળ પડ્યો હતો. વરુણદેવની કૃપા થઈને આ દુકાળનું નિરસન થાય અને વરસાદ પડે, તે માટે અગસ્‍તિ ઋષિએ આ ઠેકાણે યજ્ઞનો આરંભ કર્યો.

બ્રહ્માંડમાંનાં સ્‍પંદનો ગાયમાં છે ! – પ.પૂ. દેવબાબા

ગોમાંસ રહેલા ખાદ્યપદાર્થો અને દૈનંદિન વાપરવાની વસ્‍તુઓમાં થનારા ચામડાના ઉપયોગને કારણે સંબંધિત વસ્‍તુઓનો બહિષ્‍કાર કરો.’’

ગોમૂત્રની સહાયતાથી જળપ્રદૂષણ પર પરિણામકારી ઉપાય !

ચાંદીના અબ્‍જાંશ કણોનો ઉપયોગ ભારતીય પ્રાચીન પરંપરા મળેલા આયુર્વેદમાં પ્રભાવી રીતે કરવામાં આવ્‍યો છે. આયુર્વેદમાં ચાંદીના સૂક્ષ્મ કણ ‘રૌપ્‍યભસ્‍મ’ તરીકે ઓળખાય છે.

ગોમાતાનું આધ્‍યાત્‍મિક મહત્વ, તેની સેવા કરવાથી થનારા લાભ અને તેનું રક્ષણ કરનારાઓને મળનારું ફળ

‘હિંદુ ધર્મશાસ્‍ત્રમાં ગાય, નદી અને ભારતભૂમિને ‘દેવી’ તરીકે સંબોધીને તેમને માતાનું સ્‍થાન આપ્‍યું છે. તેથી પ્રત્‍યેક હિંદુ માટે ગોમાતા પૂજનીય છે.

અમૃત જેવા દેશી ગાયના ઘીના ઔષધી ઉપયોગ !

‘દેશી ગાયના ઘીને ‘અમૃત’ કહ્યું છે; કારણકે તે યુવાની કાયમ જાળવે છે અને ઘડપણને દૂર રાખે છે. કાળી ગાયનું ઘી ખાવાથી વૃદ્ધ વ્‍યક્તિ પણ યુવાન જેવી બની જાય છે.

વ્‍યક્તિના મૃત્‍યુ સમયે માંડેલી કુંડળી પરથી તેને ‘મૃત્‍યુ પછી કેવી ગતિ મળશે ?’, તે જ્ઞાત થવું

મૃત્‍યુકુંડળીમાં આધ્‍યાત્‍મિક સ્‍વરૂપના ગ્રહયોગ પ્રધાન હોય, તો જીવને સારી ગતિ મળે છે અને પુનર્જન્‍મની શક્યતા ઘણી ઓછી હોય છે. આવા જીવે આયુષ્‍યમાં ગુરુના માર્ગદર્શન હેઠળ સાધના કરેલી હોય છે.

સાક્ષાત ઈશ્‍વરે સનાતનને પ્રદાન કરેલું અનમોલ અને દિવ્‍ય કૃપાછત્ર : યોગતજ્‌જ્ઞ દાદાજી વૈશંપાયન !

યોગતજ્‌જ્ઞ દાદાજીના દૈવી સામર્થ્‍યને કારણે અનેક સાધકોને અનુભૂતિ થાય છે. સાધકોના ઔષધોપચારથી ન મટનારા અનેક અસાધ્‍ય રોગ તેમના મંત્રોચ્‍ચારને કારણે મટી ગયા છે.

શ્રીરામજન્‍મભૂમિ હિંદુઓને પાછી મેળવી આપવાના યશમાં જગદ્‌ગુરુ રામભદ્રાચાર્યજીનું યોગદાન

જગદ્‌ગુરુ રામભદ્રાચાર્યજીનો ચિત્રકૂટ (મધ્‍યપ્રદેશ) ખાતે પ્રસિદ્ધ આશ્રમ છે. તેઓ એક પ્રસિદ્ધ વિદ્વાન, શિક્ષણતજ્‌જ્ઞ, બહુભાષિક, રચનાકાર, પ્રવચનકાર, દાર્શનિક અને હિંદુ ધર્મગુરુ છે.