શ્રીલંકા ખાતેના બૌદ્ધોએ હિંદુ મંદિરો પર કરેલાં આક્રમણોનું એક ઉદાહરણ – શ્રીલંકા ખાતેના કૅન્‍ડી શહેરમાંનું બૌદ્ધ મંદિર !

બૌદ્ધ મંદિરના પરિસરમાં શ્રીવિષ્‍ણુનું મંદિર છે. આ મંદિરમાં જવાની કોઈને પણ અનુમતિ નથી. લોકોને તે મંદિર વિશે કાંઈ જ્ઞાત નથી. તે મંદિરના ગર્ભગૃહ સામે પડદો લગાડેલો છે. મંદિર ખુલ્‍લુ ન હોવાથી કોઈ પણ ‘મંદિરની અંદર શું છે ?’, તે જોઈ શકતા નથી.

સિંધુદુર્ગ જિલ્‍લાના પાનવળ, બાંદા સ્‍થિત ગૌતમારણ્‍ય આશ્રમનું મહત્ત્વ

પ.પૂ. નાંદોડકર મહારાજને કોઈ કારણોસર એક ગાય અને વાછરડું અર્પણ કરવા હતા. તેમણે જાણ્‍યું કે, ‘પ.પૂ. ભગવાનદાસ મહારાજ આ એક મોટા તપસ્‍વી સંત બાંદા ખાતે છે.’  ત્‍યારે પ.પૂ. નાંદોડકર મહારાજે પ.પૂ. ભગવાનદાસ મહારાજના આશ્રમમાં જ ગાય અર્પણ કરવાનું નક્કી કર્યું.

ધાયરી, પુણે ખાતે આવેલું સ્‍વયંભૂ દેવાલય શ્રી ધારેશ્‍વર !

ધારેશ્‍વર દેવાલય એ સાડાચાર એકર પરિસરમાં આવેલું છે. ચૈત્ર વદની ચોથના દિવસે શ્રી ધારેશ્‍વરની મોટી જાત્રા હોય છે. રાષ્‍ટ્ર અને ધર્મના રક્ષણ માટે આવશ્‍યક એવું આરાધનાનું બળ લોકોમાં નિર્માણ થાય એવી શિવજીનું રૂપ ધરાવતા શ્રી ધારેશ્‍વરનાં ચરણોમાં પ્રાર્થના !

બીરભૂમ (બંગાળ) ખાતેનાં મહાસ્‍મશાનમાં બિરાજમાન રહેલી શ્રી તારાદેવી !

‘૫૧ શક્તિપીઠોમાંથી ૫ શક્તિપીઠો બંગાળના બીરભૂમ જિલ્‍લામાં છે. બકુરેશ્‍વર, નાલાહાટી, બંદીકેશ્‍વરી, ફુલોરાદેવી અને તારાપીઠ આ તે શક્તિપીઠો છે.

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળે ચેન્‍નઈ ખાતેના પાર્થસારથિ મંદિરમાં લીધેલા દર્શન

આ દેવાલય ૮મા શતકમાં બાંધેલું છે. ત્‍યાર પછી રાજા કૃષ્‍ણદેવરાય અને રાજા પલ્‍લવે આ મંદિરમાં કેટલીક સુધારણા કરી. આ મંદિર વિશે એવી કથા કહેવામાં આવે છે કે, ‘તે સમયના રાજા સુમતીને શ્રીકૃષ્‍ણના પાર્થસારથિના રૂપમાં દર્શન લેવાની ઇચ્‍છા હતી.

ગુજરાત ખાતે સાળંગપુરનું કષ્‍ટભંજન હનુમાન મંદિર અને વેરાવળ ખાતેનું ‘ભાલકા તીર્થ’

સોમનાથ જ્‍યોતિર્લિંગથી ૧૦ કિ.મી. અંતર પર ‘વેરાવળ’ ગામ છે. યદુકુળનો નાશ થયા પછી અને દ્વારકાનગરી સમુદ્રમાં ડૂબી ગયા પછી શ્રીકૃષ્‍ણજી વેરાવળ ખાતેના પીપળાના વૃક્ષ નીચે બેઠા હતા.

વિલોભનીય દર્શન : હિમાચલ પ્રદેશના દૈવી અને આધ્‍યાત્‍મિક વિશિષ્‍ટતાઓ ધરાવતા ‘સૂર્યતાલ’ અને ‘ચંદ્રતાલ’ !

સૂર્યતાલ અને ચંદ્રતાલની આધ્‍યાત્‍મિક વિશિષ્‍ટતાઓનો આજ સુધી કોઈપણ ગ્રંથમાં કે અન્‍ય  ક્યાંય પણ સંદર્ભ નથી. કૈલાસ પર્વતને વિશ્‍વની ‘સુષમ્‍ના નાડી’ કહ્યું છે; પરંતુ વિશ્‍વની સૂર્યનાડી અને ચંદ્રનાડી વિશે ક્યાંય પણ સંદર્ભ મળતો નથી.

સિક્કિમમાંની ચીનની સીમા નજીક સ્થિત ‘હનુમાન ટોક’ એ જાગૃત દેવસ્થાન

સિક્કીમની રાજધાની ગંગટોકથી ૮ કિલોમીટરના અંતર પર હિમાલય પર્વતની તળેટીમાં ‘હનુમાન ટોક’ નામનું પવિત્ર સ્‍થાન વસેલું છે. આ પર્વતશિખરોમાં ‘હનુમાન ટોક’ એ એક ટેકરી છે. એવું કહેવાય છે કે, હનુમાનજીએ જ્‍યારે હિમાલયમાંથી સંજીવની વનસ્‍પતિ ધરાવતો દ્રોણગિરી પર્વત લઈને લંકાની દિશામાં ઉડાણ કર્યું.

ગોવાનો વૈભવશાળી ઇતિહાસ !

ભગવાન શ્રીવિષ્‍ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામ ભગવાને સમુદ્ર હટાવીને કોકણ-ભૂમિ નિર્માણ કરી. ‘ગોમંતક’ અથવા ‘ગોવા રાષ્‍ટ્ર’ તેના ૭ વિભાગોમાંથી એક છે. બીજી એક પરંપરા અનુસાર શ્રી પરશુરામ ભગવાને ગોમંતકમાં પેડણે તાલુકાના હરમલ ખાતે અશ્‍વમેધ યજ્ઞ કર્યો.

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે હંપી (કર્ણાટક) ખાતેના માલ્‍યવંત પર્વત પર આવેલા ‘શ્રી રઘુનાથ મંદિર’ના લીધેલાં દર્શન !

શ્રીરામ સાક્ષાત્ ભગવાન હોવાથી સુગ્રીવ અને અન્‍ય વાનર સેના લઈને તેઓ તરત જ રાવણ પર ચઢાઈ કરી શક્યા હોત; પરંતુ તેમણે તેમ કર્યું નહીં. તેમણે ૪ મહિના માલ્‍યવંત પર્વત પર રહીને ચાતુર્માસ કર્યો.