ગુજરાત સ્થિત પ્રાચીન ગણપતિ મંદિરની વિશિષ્ટતા અને મહત્વ
૫,૫૦૦ વર્ષ પહેલાં શ્રીકૃષ્ણ અને પાંડવોએ આ ગણપતિનું પૂજન કર્યું હતું. ‘આ ગણપતિની પૂજા કર્યા પછી શ્રીકૃષ્ણ ભગવાને દ્વારકામાં રહીને ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું’ એવું કહેવામાં આવે છે.
૫,૫૦૦ વર્ષ પહેલાં શ્રીકૃષ્ણ અને પાંડવોએ આ ગણપતિનું પૂજન કર્યું હતું. ‘આ ગણપતિની પૂજા કર્યા પછી શ્રીકૃષ્ણ ભગવાને દ્વારકામાં રહીને ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું’ એવું કહેવામાં આવે છે.
‘ક્રૂરકર્મા મહંમદ ગઝનીએ સોરઠ-સોમનાથનું ભવ્ય મંદિર ધ્વસ્ત કર્યું. ત્યાંની મૂર્તિઓ તોડી નાખી ! સોમનાથનું લિંગ તોડી નાખ્યું !! આ સોરઠ સોમનાથની પ્રતિષ્ઠાપના ૧૩ મે ૧૯૬૫ ના દિવસે ભવ્ય સમારંભ દ્વારા કરવામાં આવી.
આગામી કાળમાં આવનારી ભીષણ આપત્તિઓ સામે રક્ષણ થવા માટે સારી સાધના કરવી અને ભગવાનના ભક્ત થવું આવશ્યક છે.
ભારતમાં વર્ષ ૨૦૧૩માં ‘હલાલ માન્યતા બૅંક’ ચાલુ કરવાનો પ્રયત્ન હતો; પરંતુ મોદી સરકાર આવવાથી તેમ કરવાનું ફાવ્યું નહીં.
સ્વરાષ્ટ્રપ્રેમ અને સ્વધર્મપ્રેમ આ બન્ને ભિન્ન બાબતો નથી જ; પરંતુ તે એકજ છે, આ વાત તેઓ ગળે ઉતારવાનો પ્રયત્ન કરતા હતા. તો પછી ‘અમારા ધર્મમાંના જે રીતરિવાજો છે, ભલે ને તે ગમે તેવા હોય, અમને પ્રિય છે.
ગોવાના મંદિરોમાં થનારી પૂજા-અર્ચનના એક ભાગ તરીકે પરંપરાથી કીર્તન પ્રસ્તુત કરવામાં આવતું.
સંતોની અને સાધના કરનારા સાધકોની સાત્ત્વિક વાણીમાં ઉચ્ચારેલા ચૈતન્યદાયી ઑડિઓ બધાને ઉપલબ્ધ થાય, તે માટે સનાતન સંસ્થા દ્વારા ‘સનાતન ચૈતન્યવાણી’ આ ઑડિઓ ઍપ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.
હિંદુ ધર્મએ આપત્કાળ માટે ધર્માચરણમાં કેટલાક પર્યાય કહ્યા છે. તેને ‘આપદ્ધર્મ’ કહે છે. આપદ્ધર્મ એટલે ‘आपदि कर्तव्यो धर्मः । અર્થાત્ વિપદામાં આચરવા જેવો ધર્મ.
ધર્માચરણ ન કરવાથી અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ (દુષ્કાળ), તીડોનો હુમલો, ઉંદરનો ત્રાસ, પોપટોનો ઉપદ્રવ, આપસમાં લડાઈઓ અને શત્રુના આક્રમણ જેવા સંકટો (રાષ્ટ્ર પર) આવતા હોય છે
આંતરરાષ્ટ્રીય ખ્યાતિના બાલરોગતજ્જ્ઞ સદગુરુ ડૉ. વસંત બાળાજી આઠવલેએ વર્ષ ૨૦૦૪માં તેમના નાના ભાઈ અને સનાતન સંસ્થાના સંસ્થાપક પરાત્પર ગુરુ ડૉ. જયંત બાળાજી આઠવલેના શિષ્ય થવું સ્વીકાર કર્યું.