નિદ્રાનાશ (Insomnia) આ બીમારી પર હોમિયોપથી ઔષધિઓની જાણકારી

નિરામય આરોગ્‍ય માટે પ્રૌઢ વ્‍યક્તિઓને સરેરાશ ૭-૮ કલાક ઊંઘ આવશ્‍યક હોય છે. ‘નિદ્રા બિલ્‍કુલ ન લાગવી, અપેક્ષિત અને આવશ્‍યક કલાક ઊંઘ ન આવવી, ઊંઘમાંથી રાત્રે જાગી જવું અને ફરીથી ઊંઘ ન લાગવી, પરોઢિયે કસમયે જાગી જવું’,

અતિસાર/ઝાડા (Diarrhoea) આ બીમારી પર હોમિયોપૅથી ઔષધિઓની જાણકારી

અતિસાર એટલે દિવસમાં ૫ કરતાં વધારે વાર ઝાડા, એટલે પાતળું શૌચ થવું. અતિસાર આ દૂષિત અને અસ્‍વચ્‍છ અન્‍ન તેમજ પાણી ગ્રહણ કરવાથી થનારી બીમારી છે.

હોમિયોપથી ‘સ્‍વઉપચાર’ વિશે માર્ગદર્શક સૂત્રો

હોમિયોપથી ઔષધિઓ ઊર્જાના સ્‍તર પર કાર્ય કરે છે. હોમિયોપથી ઔષધિઓની ધોળી ખાંડની ગોળીઓ આ મૂળ ઔષધની કેવળ વાહક છે. આ ગોળીઓ પોતે ઔષધ નથી; તેથી જ હોમિયોપથીની બધી ઔષધિઓ એકસરખી જ દેખાય છે.

માસિક ધર્મ (અટકાવ) સાથે સંબંધિત ફરિયાદો (Ailments related to menses) માટે હોમિયોપૅથી ઔષધિઓની જાણકારી

‘ઘરમાંને ઘરમાં જ કરી શકાય એવા ‘હોમિયોપૅથી’ ઉપચાર !’ આ આગામી ગ્રંથમાંનો ચુનંદો ભાગ લેખના રૂપમાં પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે.

આંખોની બીમારી અને તેના પર હોમિયોપૅથીની અને બારાક્ષર ઔષધિઓ

વર્તમાનમાં બાળકોથી માંડીને પ્રૌઢ વ્યક્તિ સુધી બધા જ સંગણક અને ભ્રમણભાષનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. આ અમર્યાદ ઉપયોગને કારણે આંખો પર સૌથી વિપરિત પરિણામ થઈ રહ્યાં છે.

શરદી-ઉધરસ પર ઉપયુક્ત હોમિઓપૅથી અને બારાક્ષાર ઔષધી

‘શિયાળામાં સર્વસામાન્‍ય રીતે શરદી અને ઉધરસ મોટાભાગના લોકોને થાય છે. તે માટે લક્ષણો અનુસાર ઉપયુક્ત રહેલી હોમિઓપૅથી અને બારાક્ષાર ઔષધીની સૂચિ અત્રે આપી છે.