ઑનલાઈન સત્સંગોનું ચિત્રણ કરવા માટે વિવિધ ઉપકરણોની આવશ્યકતા !
આ સત્સંગોને કારણે લાખો જિજ્ઞાસુઓને અધ્યાત્મ, રાષ્ટ્ર, ધર્મ, ભારતનો ગૌરવશાળી ઇતિહાસ, તહેવાર અને વ્રતો, ધાર્મિક ઉત્સવ, બાલસંસ્કાર, આયુર્વેદ, જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર, દૈનંદિન આચાર-વિચારોનું શાસ્ત્ર આ સાથે જ અનેક વિષયોના સંદર્ભમાં ઘરબેઠાં જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે.