શ્રીરામજન્‍મભૂમિ હિંદુઓને પાછી મેળવી આપવાના યશમાં જગદ્‌ગુરુ રામભદ્રાચાર્યજીનું યોગદાન

જગદ્‌ગુરુ રામભદ્રાચાર્યજીનો ચિત્રકૂટ (મધ્‍યપ્રદેશ) ખાતે પ્રસિદ્ધ આશ્રમ છે. તેઓ એક પ્રસિદ્ધ વિદ્વાન, શિક્ષણતજ્‌જ્ઞ, બહુભાષિક, રચનાકાર, પ્રવચનકાર, દાર્શનિક અને હિંદુ ધર્મગુરુ છે.

ધર્મવીરતા : ધર્મવીર સંભાજી રાજાના શૌર્યની પરિસીમા !

ઇસ્‍લામ ધર્મ સ્‍વીકાર કરવા માટે ‘કાફીર’ હિંદુઓ પર મુસલમાન આક્રમકોએ કરેલા ક્રૂર, અમાનુષ અને પાશવી અત્‍યાચારોનું ઉદાહરણ એટલે ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજ અને તેમના સહકારી કવિરાજ કલશને આપેલી નરકયાતના !

ક્રાંતિકારી દામોદર હરિ ચાપેકર

સ્‍વરાષ્‍ટ્રપ્રેમ અને સ્‍વધર્મપ્રેમ આ બન્‍ને ભિન્‍ન બાબતો નથી જ; પરંતુ તે એકજ છે, આ વાત તેઓ ગળે ઉતારવાનો પ્રયત્ન કરતા હતા. તો પછી ‘અમારા ધર્મમાંના જે રીતરિવાજો છે, ભલે ને તે ગમે તેવા હોય, અમને પ્રિય છે.

ક્રાંતિવીર મદનલાલ ધિંગ્રા (૧૭ ઑગસ્‍ટ – બલિદાનદિન)

મદનલાલ ધિંગ્રા જેવા ક્રાંતિકારીઓના બલિદાનને કારણે જ આજે આપણે સ્‍વતંત્ર ભારતમાં જીવી શકીએ છીએ. અનેક રાજકારણીઓ આ બલિદાનને ભલે ભૂલી ગયા હોય, તો પણ તમે આ રીતે કૃતઘ્‍નતા કરશો નહીં !

દશેરા નિમિત્તે વિજયી લડાઈનું ઉદાહરણ વસઈની લડાઈમાં પેશવાઓનો પોર્ટુગીઝો સામે વિજય !

વસઈની લડાઈ પછી મરાઠાઓએ ઉત્તર કોંકણમાં તેમની ગોઠવણ કરી, તેમજ નૌકાદળને રહેલો ભય કાયમ માટે દૂર કર્યો. વસઈ અને મુંબઈની આસપાસના વિસ્‍તારમાં ખ્રિસ્‍તીઓનો પ્રભાવ ન્‍યૂન થયો અને હિંદુ ધર્મીઓને આશ્રય મળ્યો.

જગત્‌ના શૂર યોદ્ધામાંથી એક યોદ્ધા : બુંદેલખંડના પરાક્રમી મહારાજા છત્રસાલ બુંદેલા !

શિવાજી રાજાએ કહ્યું, ‘‘તમે તમારા પ્રદેશમાં જઈને લડો. તમારી માતૃભૂમિ અને જન્‍મભૂમિ સ્‍વતંત્ર કરવા માટે પ્રયાસ કરો.’’

રાષ્‍ટ્રભક્તિનું બીજ વાવનારા નેતાજી સુભાષચંદ્ર બોસ !

નવી પેઢીએ જનરલ જી.ડી. બક્ષીનું ‘બોસ, ધ ઇંડિયન સામુરાઈ’ આ પુસ્‍તક અગત્‍યતાપૂર્વક વાંચવું જોઈએ. આ ધારિકા અથવા દસ્‍તાવેજો હાલમાં જ સાર્વજનિક થવાથી ગાંધીજીના સત્‍ય અને અહિંસાને કારણે નહીં પણ સુભાષચંદ્ર બોસને કારણે ભારત સ્‍વતંત્ર થયો હોવાનું સ્‍પષ્‍ટ થાય છે.

પાલખેડ ખાતેની જગત્-પ્રસિદ્ધ લડાઈમાં પ્રથમ બાજીરાવ દ્વારા નિઝામનો દારુણ પરાભવ

બીજા મહાયુદ્ધમાં જે માણસે હિટલર જેવા પ્રશાસકના એક જ્‍યેષ્‍ઠ જનરલ રોમેલને યુદ્ધમાં હરાવ્‍યો તે ફિલ્‍ડ માર્શલ મૉંટગૅમેરીએ એક પુસ્‍તક લખ્‍યું છે ‘A Concise history of Warfare’ આ પુસ્‍તકમાં તેમણે જગત્‌ની મહત્વની લડાઈઓનું સરવૈયું લીધું છે.