મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય મહારાજ
જગત્ ભગવાનની રચના છે, જ્યારે જીવ દ્વારા રચવામાં આવેલો સંસાર, કાલ્પનિક, અસત્ય અને અજ્ઞાનતાને કારણે નાશવંત છે.
જગત્ ભગવાનની રચના છે, જ્યારે જીવ દ્વારા રચવામાં આવેલો સંસાર, કાલ્પનિક, અસત્ય અને અજ્ઞાનતાને કારણે નાશવંત છે.
‘‘મેં આ કૃત્ય કર્યું છે, કારણકે તે મરવાને જ લાયક હતો. તે મારા દેશનો ગુનેગાર હતો. તેણે મારા દેશબાંધવોની અસ્મિતા કચડી નાખવાનો પ્રયત્ન કર્યો, મેં તેને કચડી નાખ્યો. હું ગત ૨૧ વર્ષ પ્રતિશોધ (બદલો વાળવાની શોધ)માં હતો, તે હવે પૂર્ણ થઈ છે.
ભારતની પવિત્ર ભૂમિ પરથી વહેનારું ગોરા અધિકારીનું લોહી અને સામેના ધર્માભિમાની સિપાહી જોઈને કર્નલ વ્હીલર તેના બંગલા ભણી ભાગી ગયો.
હનુમાનજી શ્રીરામજીને કહે છે, ‘‘આપની આજ્ઞાથી વાલ્મીકિએ તુલસીદાસ નામથી અવતાર લીધો છે. તેમને આપના દર્શનની તાલાવેલી લાગી છે.
અહિંસા અને શાંતિનો જપ કરનારા માયકાંગલાઓને આ વાંચીને ફેર ચડશે; પણ અમેરિકા, રશિયા જેવા શક્તિશાળી રાષ્ટ્રો આ જ રાજકીય નીતિનો અંગીકાર કરી રહ્યા છે.
મહારાષ્ટ્ર અને સંપૂર્ણ ભારતમાં મુગલોએ તેમજ વિજાપુરના સુલતાને ધમાચકડી મચાવી હતી. ‘રાષ્ટ્રરક્ષણ માટે સુપુત્ર આપ’, એવી પ્રાર્થના જિજાબાઈએ ભવાનીદેવીને કરી.
નવી પેઢીને શિક્ષણ આપવા માટે તિલક અને આગરકરે ચિપળૂણકર સાથે વર્ષ ૧૮૮૦માં ‘ન્યૂ ઇંગ્લીશ સ્કૂલ’ શાળાની સ્થાપના કરી.
ધર્મપરિવર્તન નકારવાથી ઔરંગઝેબે રાજાની આંખો ફોડી નાંખી, જીભ કાપી નાંખી. ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા આ રાજા ઇતિહાસમાં અમર થઈ ગયા.
આ જીવનમાં આપણી ભૂમિકા એક મહેમાન જેવી હોવી જોઈએ. ‘આપણે મહેમાન છીએ અને આપણે ફરી આપણા ઘરે જવાનું છે’, તેનું ભાન રાખવું.
થોડા વર્ષો પહેલાં વિએતનામનાં મહિલા પરરાષ્ટ્રમંત્રી ભારત ભ્રમણ માટે આવ્યા હતાં. રાજકીય શિષ્ટાચાર અનુસાર તેમને લાલ કિલ્લો અને મહાત્મા ગાંધીની સમાધિ બતાવવામાં આવ્યા.