ભારતીય સ્‍વતંત્રતા માટે લડત આપનારાં નાગાલૅંડનાં રાણી ગાયડિનલૂ

‘ઉત્તર પૂર્વ સરહદી પ્રદેશ એટલે જ પૂર્વાંચલમાંનું મહત્વનું રાજ્‍ય નાગાલૅંડ છે. વિશ્‍વનું એકમાત્ર ‘બાપ્‍ટીસ્‍ટ સ્‍ટેટ’ તરીકે તે ઓળખાય છે. ૯૦ ટકા લોકો પ્રોટેસ્‍ટંટ ખ્રિસ્‍તીઓ, તો ૭.૫ ટકા હિંદુ વસ્‍તી છે.

રાષ્‍ટ્રીય ચારિત્ર્યનું દર્શન કરાવી આપનારી છત્રપતિ શિવાજી મહારાજની દક્ષિણ દિગ્‍વિજય કૂચ !

છત્રપતિ શિવાજી મહારાજજીની દક્ષિણ દિગ્‍વિજય કૂચ અને તેના દ્વારા દર્શન થયેલા રાષ્‍ટ્રીય ચારિત્ર્યનો સદર અભ્‍યાસક્રમ શાળાઓ અને મહાવિદ્યાલયોમાં અંતર્ભૂત કરવાથી એક આદર્શ અને રાષ્‍ટ્રપ્રેમી પેઢી સિદ્ધ થવામાં સહાયતા થશે.

‘જાણતા રાજા’ રહેલા હિંદવી સ્‍વરાજ્‍યના સંસ્‍થાપક છત્રપતિ શિવાજી મહારાજ !

છત્રપતિ શિવરાયાનો આહાર સાદો હતો. તેમણે સંપૂર્ણ જીવન નિર્વ્‍યસની તરીકે વ્‍યતીત કર્યું. ચડાઈ સમયે તેઓ તંબૂમાં સૂઈ જતા. દૈનંદિન પહેરાવ સાદો; પણ દરબારી પોષાક રાજાને શોભે તેવો રહેતો.

સ્‍વદેશી ચળવળમાં એટલે જ કે, ‘આત્‍મનિર્ભર’ ભારત માટે પોતના પ્રાણ આપનારા હુતાત્‍મા બાબૂ ગેનૂ !

મુંબઈમાં રહેતી વેળાએ બાબૂ ગેનૂ મોહનદાસ ગાંધીજીની ‘સ્‍વદેશી ચળવળ’ ભણી આકર્ષિત થયા. ભગતસિંગ તેમને સ્‍ફૂર્તિ આપતા; પણ ગાંધીજીના અહિંસક માર્ગ પર તેમનો વિશ્‍વાસ હતો.

શ્રીરામની ઇચ્‍છાવિના કાંઈ જ થતું નથી, તેની અનુભૂતિ પ્રદાન કરનારા શ્રીબ્રહ્મચૈતન્‍ય ગોંદવલેકર મહારાજ !

અતિશય કઠોર એવી કસોટીઓ આપતા આપતા ગુર્વાજ્ઞાનું પાલન કરતા કરતા તેમણે ગુરુસેવા કરી. આ સમયે તેઓ ૧૪ વર્ષના હતા. શ્રીતુકામાઈએ તેમનું નામ બ્રહ્મચૈતન્‍ય પાડ્યું.

સૂર્યવંશી રાજાઓનાં કુળદેવી અયોધ્યાનાં શ્રી દેવકાલીદેવી !

પૃથ્વી પર જેટલાં શક્તિપીઠ છે, તે પ્રત્યેક આદિશક્તિ જગદંબેનાં મંદિરની બહાર શ્રી કાળભૈરવનું મંદિર હોય જ છે. એવું કહેવામાં આવે છે કે, દેવીનાં સ્થાનનું રક્ષણ કરવા માટે તે ઠેકાણે કાળભૈરવ હોય છે જ.

સાક્ષાત ઈશ્‍વરે સનાતનને પ્રદાન કરેલું અનમોલ અને દિવ્‍ય કૃપાછત્ર : યોગતજ્‌જ્ઞ દાદાજી વૈશંપાયન !

યોગતજ્‌જ્ઞ દાદાજીના દૈવી સામર્થ્‍યને કારણે અનેક સાધકોને અનુભૂતિ થાય છે. સાધકોના ઔષધોપચારથી ન મટનારા અનેક અસાધ્‍ય રોગ તેમના મંત્રોચ્‍ચારને કારણે મટી ગયા છે.

શ્રીરામજન્‍મભૂમિ હિંદુઓને પાછી મેળવી આપવાના યશમાં જગદ્‌ગુરુ રામભદ્રાચાર્યજીનું યોગદાન

જગદ્‌ગુરુ રામભદ્રાચાર્યજીનો ચિત્રકૂટ (મધ્‍યપ્રદેશ) ખાતે પ્રસિદ્ધ આશ્રમ છે. તેઓ એક પ્રસિદ્ધ વિદ્વાન, શિક્ષણતજ્‌જ્ઞ, બહુભાષિક, રચનાકાર, પ્રવચનકાર, દાર્શનિક અને હિંદુ ધર્મગુરુ છે.

ધર્મવીરતા : ધર્મવીર સંભાજી રાજાના શૌર્યની પરિસીમા !

ઇસ્‍લામ ધર્મ સ્‍વીકાર કરવા માટે ‘કાફીર’ હિંદુઓ પર મુસલમાન આક્રમકોએ કરેલા ક્રૂર, અમાનુષ અને પાશવી અત્‍યાચારોનું ઉદાહરણ એટલે ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજ અને તેમના સહકારી કવિરાજ કલશને આપેલી નરકયાતના !

ક્રાંતિકારી દામોદર હરિ ચાપેકર

સ્‍વરાષ્‍ટ્રપ્રેમ અને સ્‍વધર્મપ્રેમ આ બન્‍ને ભિન્‍ન બાબતો નથી જ; પરંતુ તે એકજ છે, આ વાત તેઓ ગળે ઉતારવાનો પ્રયત્ન કરતા હતા. તો પછી ‘અમારા ધર્મમાંના જે રીતરિવાજો છે, ભલે ને તે ગમે તેવા હોય, અમને પ્રિય છે.