યોગતજ્જ્ઞ પ.પૂ. દાદાજી વૈશંપાયનની સાત્વિક જીવનશૈલી અને તેમના વિવિધ ગુણ
મારે ઉત્તરદાયી સાધકોને તેવી રીતે પૂછવાની આવશ્યકતા નથી. હું કેવળ તેમને કહી દઉં છું. તેમની અનુમતિ લઈશ નહીં.’’ ત્યારે તેમણે કહ્યું, ‘ના, સહમતિ લઈને જ તેમ કરીશું !’
મારે ઉત્તરદાયી સાધકોને તેવી રીતે પૂછવાની આવશ્યકતા નથી. હું કેવળ તેમને કહી દઉં છું. તેમની અનુમતિ લઈશ નહીં.’’ ત્યારે તેમણે કહ્યું, ‘ના, સહમતિ લઈને જ તેમ કરીશું !’
‘‘હું સંન્યાસી છું. એકવાર જ ભોજન કરું છું.’’ બાબાના તો પ્રાણ કંઠે આવ્યા; પણ પછી બધો જ ખુલાસો થયો ત્યારે તેમણે નૈવેદ્યની થાળીમાંથી કઢી અને બેસનચીકીનો સ્વીકાર કરીને (આ બન્ને વાનગીઓ શ્રી સાઈબાબાને પ્રિય હતી.) સ્વામીએ પોતે પ્રત્યક્ષ સાઈબાબા હોવાનો શુભ સંકેત આપ્યો.
ગોવા મુક્તિ પછી પણ તેમને ૧૪ વર્ષ કારાવાસ ભોગવવો પડ્યો. રાનડેની મુક્તિ માટે તત્કાલિન વિરોધપક્ષ નેતા અટલબિહારી બાજપેયીએ સંસદમાં અવાજ ઊઠાવ્યો હતો. માજી વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પણ રાનડેની મુક્તિ માટે પ્રયત્ન કર્યા.
મેજર ધ્યાનચંદે તેમની કારકિર્દી દરમ્યાન ૧ સહસ્રથી અધિક ગૉલ કર્યા હતા. વર્ષ ૧૯૫૬માં તેમને પદ્મભૂષણ પુરસ્કાર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
‘ઉત્તર પૂર્વ સરહદી પ્રદેશ એટલે જ પૂર્વાંચલમાંનું મહત્વનું રાજ્ય નાગાલૅંડ છે. વિશ્વનું એકમાત્ર ‘બાપ્ટીસ્ટ સ્ટેટ’ તરીકે તે ઓળખાય છે. ૯૦ ટકા લોકો પ્રોટેસ્ટંટ ખ્રિસ્તીઓ, તો ૭.૫ ટકા હિંદુ વસ્તી છે.
છત્રપતિ શિવાજી મહારાજજીની દક્ષિણ દિગ્વિજય કૂચ અને તેના દ્વારા દર્શન થયેલા રાષ્ટ્રીય ચારિત્ર્યનો સદર અભ્યાસક્રમ શાળાઓ અને મહાવિદ્યાલયોમાં અંતર્ભૂત કરવાથી એક આદર્શ અને રાષ્ટ્રપ્રેમી પેઢી સિદ્ધ થવામાં સહાયતા થશે.
છત્રપતિ શિવાજી મહારાજ સ્વરાજ્ય સ્થાપનાના વિચારો સાથે સહમત રહેલા સર્વ જાતિ-ધર્મના લોકોને એકત્ર લઈને લઢ્યા.
મુંબઈમાં રહેતી વેળાએ બાબૂ ગેનૂ મોહનદાસ ગાંધીજીની ‘સ્વદેશી ચળવળ’ ભણી આકર્ષિત થયા. ભગતસિંગ તેમને સ્ફૂર્તિ આપતા; પણ ગાંધીજીના અહિંસક માર્ગ પર તેમનો વિશ્વાસ હતો.
અતિશય કઠોર એવી કસોટીઓ આપતા આપતા ગુર્વાજ્ઞાનું પાલન કરતા કરતા તેમણે ગુરુસેવા કરી. આ સમયે તેઓ ૧૪ વર્ષના હતા. શ્રીતુકામાઈએ તેમનું નામ બ્રહ્મચૈતન્ય પાડ્યું.
પૃથ્વી પર જેટલાં શક્તિપીઠ છે, તે પ્રત્યેક આદિશક્તિ જગદંબેનાં મંદિરની બહાર શ્રી કાળભૈરવનું મંદિર હોય જ છે. એવું કહેવામાં આવે છે કે, દેવીનાં સ્થાનનું રક્ષણ કરવા માટે તે ઠેકાણે કાળભૈરવ હોય છે જ.