મહાયુદ્ધ, ધરતીકંપ ઇત્યાદિ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૫

‘સુનામી એટલે ધરતીકંપ, પાણી નીચેનું ભૂસ્‍ખલન, જ્‍વાલામુખીનો ઉદ્રેક અથવા લઘુગ્રહના પ્રહારને કારણે નિર્માણ થયેલાં મહાકાય મોજાંઓની માલિકા.

આગામી ત્રીજા મહાયુદ્ધ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્‍યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૪

આજના લેખમાં ધરતીકંપ વિશે જાણકારી આપવામાં આવી છે. ધરતીકંપ આવતાં પહેલાંના લક્ષણો, ધરતીકંપ આવતાં પહેલાં કરવાની કેટલીક સિદ્ધતા, પ્રત્‍યક્ષ ધરતીકંપ થાય તો શું કરવું અને ધરતીકંપ થયા પછી શું કરવું.

આગામી ત્રીજા મહાયુદ્ધ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્‍યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૩

સનાતન ગત અનેક વર્ષોથી કહે છે તે આપત્‍કાળ બારણું ખખડાવી રહ્યો છે. ગમે ત્‍યારે તે હવે અંદર પ્રવેશ કરી શકે છે. ગત વર્ષથી ચાલુ રહેલું કોરોના મહામારીનું સંકટ આપત્‍કાળની નાનકડી ઝલક છે. પ્રત્‍યક્ષમાં આપત્‍કાળ આનાથી અનેક ગણો ભયાનક અને અમાનુષ હોવાનો છે.

આગામી ત્રીજા મહાયુદ્ધ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્‍યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૨

માનવે અગ્‍નિહોત્ર કરવાથી તેની ફરતું તેજતત્વનું સંરક્ષણ-કવચ સિદ્ધ થાય છે.

પોષક આરોગ્‍ય માટે ‘માખણ’ !

આયુર્વેદના મતમાં માખણ એ અગ્‍નિદીપક અને સ્‍વાદિષ્‍ટ છે. નવા સંશોધન અનુસાર માખણને કારણે અનેક પ્રકારના કિટાણુઓ સામે પચનસંસ્‍થાનું રક્ષણ થાય છે. માખણમાં ઉત્તમ એવી જીવાણુવિરોધી પ્રક્રિયા (એંટીફંગલ ઍક્‍ટિવિટી) છે.

ફેંકી દેવા લાયક સફરજન કરતાં ભારતીય ફળો આરોગો !

આયુર્વેદ અનુસાર કેરી જો ફળનો રાજા હોય, તો દાડમ મહારાજા છે; પણ અંગ્રેજિયત વૈદ્યક અનુસાર અમારા આમળાં અને દાડમ બિચારા પાછળ રહી ગયા.

આગામી ત્રીજા મહાયુદ્ધ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૧

‘અણુબૉંબ’ના સ્‍ફોટ પછી જ્‍યારે કિરણોત્‍સર્ગી ધૂળ નીચે આવે છે, ત્‍યારે થનારો કિરણોત્‍સર્ગ શરીરમાંની પેશીઓ નષ્‍ટ કરી શકે છે. ઉલટી જેવું લાગવું, ઉલટી થવી, ઝાડા, કર્કરોગ ઇત્‍યાદિ માંદગી થઈ શકે છે.

આપત્‍કાળનું ભીષણ સ્‍વરૂપ

‘યાંત્રિકીકરણ અને પર્યાવરણની પાયમાલીને કારણે ભવિષ્‍યમાં નૈસર્ગિક સંકટો વધવાના છે અને જગત્‌ના ૭૫ ટકા લોકોને દુકાળ, મહાપૂરના ચાબકા વીંઝાશે.

લસણના ઔષધી ઉપયોગ

નાના છોકરાઓને વારંવાર થનારા કૃમિ (કરમિયા) પર ઉપાય તરીકે તેમને લસણ ખાવા આપવી. લસણ તીખી હોવાથી નાના બાળકો ખાઈ શકતા નથી; તેથી લસણની પાંખડી સમગ્ર દિવસ દહીંમાં સરખી પલાળીને પછી છોલવી અને ઘરના ઘીમાં લાલ થાય ત્‍યાં સુધી સાંતળવી.

પુષ્પથી બની ઔષધી

પુષ્પથી બની ઔષધી (flower Remedy) આ એક અલગ ‘પૅથી’ છે. ઘણા આધુનિક વૈદ્યો આ પૅથીનો ઉપયોગ કરે છે. આ ઔષધોપચાર પદ્ધતિથી કોઈપણ પ્રકારની અસહ્ય વેદના તરત જ ઓછી થાય છે.